દેહવ્યાપારના ધંધાના સહારે નકલી પોલીસ બની આવેલી ચાર મહિલાઓ ઝડપાઈ
ખાડીયામા રહેતી ૫૦ વર્ષીય મહિલા પતિના મૃત્યુ બાદ એકલી રહે છે. તેના બે પુત્રોએ દીક્ષા લીધી છે જ્યારે એક પુત્રી લગ્ન કરી રાજકોટ ખાતે રહે છે. પતિના મૃત્યુ બાદ જીવન નિર્વાહ માટે આ મહિલા દેહવ્યાપાર…





