અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી
રાજનીતિ

અમદાવાદના અસારવા વિસ્તારને મળી નવી પોલીસ ચોકી

અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં નવનિર્મિત પોલીસ ચોકીનો આજે ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શુભારંભ કરાવ્યો હતો. અસારવા વિસ્તારની મધ્યે કાર્યરત થયેલ નવીન પોલીસ ચોકી અસારવા વિસ્તારના નગરજનોની જનસુખાકારીમાં વધારો કરશે તેવો ભાવ પોલીસ ચોકીના લોકાર્પણ વેળાએ…

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહીદ વીર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ.  અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસે વીર શહીદની શહાદત અને…

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો
માનવ અધિકાર

કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રીમતી સ્મૃતિ ઇરાનીએ હિંસાથી પીડિત મહિલાઓ માટે 24/7 હેલ્પલાઇનનો પ્રારંભ કર્યો

આ ડિજિટલ હેલ્પલાઇન મહિલાઓને સંદેશો આપે છે કે, તેમને જ્યારે પણ જરૂર હોય ત્યારે, તેમની સરકાર અને તેમનું પંચ તેમની સાથે ઉભું રહેશે: શ્રીમતી ઇરાની સમગ્ર દેશમાં મહિલાઓની સલામતી અને સુરક્ષામાં વધુ સુધારો લાવવા અને…

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે  નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ
માનવ અધિકાર

ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી સુરતના સંયુકત ઉપક્રમે નવસારી ખાતે યોજાયો ‘કેન્સર સામે સતર્કતા’ વિષયક પરિસંવાદ

દક્ષિણ ગુજરાત ઝોનના મીડિયાકર્મીઓ તથા માહિતી અને પ્રસારણ વિભાગના અધિકારી/કર્મચારીઓ જોડાયા તજજ્ઞોએ યોગ્ય જીવનશૈલી સાથે વહેલુ નિદાન અને યોગ્ય સારવારની કરી હિમાયત નવસારી કોરોના સામે જંગ લડી રહેલા સમાજમા વ્યાપ્ત 'કેન્સર' જેવી જીવલેણ અને ખર્ચાળ…

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ
માનવ અધિકાર

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  “ટેલિમેડિસિન@ લોકડાઉંન” ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ

કચ્છ યુવક સંઘ મધ્ય મુંબઈ શાખા દ્વારા એપ્રિલ ૨૦૨૦ થી  "ટેલિમેડિસિન@ લોકડાઉંન" ના નામે મફત ટેલીફોનીક કન્સલ્ટેશન નો કાર્યક્રમ ડો. નિલમ ગડા અને ૠષભભાઈ મારૂ એ શરુ કર્યું હતું. આ સેવાકાર્ય માં છેલ્લા ૧૫ મહિનાથી…

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પર્યાવરણ સમાચાર

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

નાગરિકોને મહતમ વૃક્ષારોપણનો અનુરોધ કરતા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો સૌથી વધારે…

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી
સમાચાર

મધ્યપ્રદેશના રાજયપાલશ્રીઍ કુંકણા સમાજના સુખી ભવનની મુલાકાત લીધી

કુંકણા સમાજના બાળકોના શિક્ષણ માટે ધનરાશિ આપી નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદ્ો સંભાળ્યા બાદ શ્રી મંગુભાઇ પટેલ પહેલી વખત નવસારી આવતા નવસારીવાસીઓઍ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યુ હતું. નવસારી ખાતેના પ્રવાસ કાર્યક્રમ દરમિયાન તેઓઍ નવસારી કાલિયાવાડી…

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદો સંભાળ્યા બાદ પહેલી વખત નવસારી આવતા મહામહિમ શ્રી મંગુભાઇ પટેલનું નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું. નવસારીના બી.આર.ફાર્મ ખાતે મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલના…

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ
સમાચાર

સંતો મહંતોએ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે એ પૂનમબેન માડમને શુભ આશિષ પાઠવેલ

જામનગર દેવભૂમિ દ્વારકા વિસ્તારના સાંસદ અને સ્વ હેમંતભાઈ રામાભાઈ માડમ મેમોરિયલ ટ્રસ્ટ જામનગરના પ્રમુખશ્રી પૂનમબેન માડમ નવી દિલ્હી ખાતે ચોમાસુ સત્રમાં સંસદની કાર્યવાહી વ્યસ્ત હોવાથી જામનગર શહેર તથા જામનગર જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને દેવભૂમિ દ્વારકાના…

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 
સમાચાર

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો 

ડીસા માં આવેલ રામજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ ગુરૂપૂર્ણિમાના પાવન પર્વે ગુરુ વંદના કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં રામજી મંદિરના મહંત ને ડીસાના લોકલાડીલા ધારાસભ્ય શશીકાંત પંડ્યા દ્વારા ફુલ હાર સાલ ઓઢાડી શ્રીફળ આપી…