રાજ્યપાલશ્રી સોમનાથની બે દિવસિય મુલાકાતે તા.૨૦ જાન્યુઆરીના રોજ સંસ્કૃત યુનિવર્સિટીના પદવિદાન સમારોહમાં ભાગ લેશે
તાલાલા તાલુકાના ઉમરેઠી ગામમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ સંબોધવા સાથે ‘ગ્રામ કલ્યાણ કાર્યક્રમ’માં સહભાગીથશે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત તા.૨૦ અને તા.૨૧ જાન્યુઆરીના રોજ ગીર સોમનાથ જિલ્લાની બે દિવસીયમુલાકાત લેશે. આ મુલાકાત દરમિયાન તા.૨૦ના રોજ રાજ્યપાલશ્રી વેરાવળ…
