CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી
બ્રેકીંગ ન્યૂઝ

CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના પાલનપુર પાટિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તામિલનાડું કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના ધર્મપત્ની  સ્વ.મધુલિકા રાવત સહિત ૧૩…

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે.. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી…

કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન
સમાચાર

કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન

દેશની વારસાગત કારીગરીના વારસાને સુરક્ષિત રાખવા, તેને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વ્યાપક સ્તરે કામ કરી રહી છેઃ શ્રી નકવી “હુનર હાટ”, દેશના સ્વદેશી કારીગરો, શિલ્પકારો, હસ્તકલા કારીગરોના “સન્માનની સાથે સશક્તીકરણ”…

રવિવારે આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશનો અદ્દભુત નજારો
સમાચાર

રવિવારે આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશનો અદ્દભુત નજારો

રવિવારે આકાશમાં મંગળ સિવાયના ગ્રહોનો અદ્દભુત નજારો સૂર્યાસ્ત પછી આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે.ટેલીસ્કોપથી યુરેનશ, નેપચ્યુન, પ્લુટો આહલાદક દેખાશે.તા. ૧ર મી ડિસેમ્બરે આકાશમાં ખગોળીય ઘટનાની વણજાર જોવા મળશે.નૈૠત્ય દિશામાં પાંચ ગ્રહો, બે મોટા એસ્ટોરોઈડ જોવા…

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
સમાચાર

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

દેશના પ્રથમ CDS બીપીન રાવતના હેલીકોપ્ટર દુર્ઘટનામાં દુખદ અવસાન થયું છે CDS સહીત ૧૧ જવાનોના મોત થતા આજે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમયે મોરબી શહેર મહામંત્રી રીસીપભાઇ કૈલા,…

મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો
સમાચાર

મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો

મોડાસા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર ની કારોબારી બેઠક યોજાઇ જેમાં સૌ પ્રથમ સિ ડી એસ જનરલ બિપિન રાવત ને પુષ્પાંજલિ તેમજ બે મિનિટનું મૌન પાલી કાર્યકર્મ ની શરૂઆત કરી હતી  મહામન્ત્રી…

ગુજરાત ભાજપ મંત્રી મહેશ કસવાલા દ્રારા લિખિત પુસ્તક ઋણાનુબંધ નું વિમોચન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી  સી.આર.પાટીલ સાહેબ ના કરકમળો થી કરવામાં આવ્યું.
સમાચાર

ગુજરાત ભાજપ મંત્રી મહેશ કસવાલા દ્રારા લિખિત પુસ્તક ઋણાનુબંધ નું વિમોચન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના કરકમળો થી કરવામાં આવ્યું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે પુસ્તક નું વિમોચન કરતા કહયું કે મહેશભાઈ કસવાલા એ ડોક્યુમેન્ટ્રી બનાવ્યું પણ ડોક્યુમેન્ટ્રી બનવા માટે વધારે અગત્ય નું એ છે કે તે તૈયાર કરવા માટે મસાલો જોઈએ એનો અર્થ…

પુસ્તક એ સાચો મિત્ર છે જે  આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
સમાચાર

પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

"કલમનો કાર્નિવલ "૨.૦  પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદના  નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ" ૨.૦ પુસ્તકના પર્વ નું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે…

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’
બ્રેકીંગ ન્યૂઝ

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો.      નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં માતા- બહેનોને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતની નારીને બિચારી,બાપડી કે અબળા નહીં…

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ
સમાચાર

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના ચુંટણી નિરીક્ષક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટના અધ્યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીશ્રીઓ સાથે…