PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે
બ્રેકીંગ ન્યૂઝ

PMMYનો પ્રારંભ થયો ત્યારથી આજદિન સુધીમાં 28.68 કરોડથી વધારે ધિરાણ માટે કુલ રૂપિયા 14.96 લાખ કરોડ બેંકો, એનબીએફસી અને એમએફઆઈ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે

PMMYના કારણે વર્ષ 2015 થી 2018 સુધીમાં 1.12 કરોડ ચોખ્ખી વધારાની નોકરીઓનું સર્જન કરવામાં મદદ મળી છે નાણાં મંત્રાલય સિમાંત અને આજદિન સુધી સામાજિક- આર્થિક રીતે વંચિત વર્ગોની નાણાકીય સમાવેશિતા માટે અને તેમને સહકાર આપવા…

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..
સમાચાર

કૂવાણા ગામે ખેડૂતના ખેતરમાં ઘઉંનો ઉભો પાક શોર્ટ સર્કિટ થી બળી ખાક..ખેડૂતને ભારે નુકસાની, ખેડૂત દ્વારા વળતરની માંગ..

લાખણી તાલુકામાં આવેલા કૂવાણા ગામે બપોરે ઘઉંના ઉભા પાકમા અચાનક આગ લાગતા અફડા તફડી મચી ગઈ હતી. લાખણી પંથકમાં ગત સમયએ ખેડૂતના ખેતરમાં ઘઉંના પાકની કાપણી થઈ રહી હતી. ત્યારે બપોરે પોતાના ઘરે આરામ કરતા…

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ – 2021ની ઉજવણી કરી
બ્રેકીંગ ન્યૂઝ

બંદર, જહાજ અને જળમાર્ગ મંત્રાલયે 58મા રાષ્ટ્રીય દરિયાઈ દિવસ – 2021ની ઉજવણી કરી

દર વર્ષે 5 એપ્રિલને રાષ્ટ્રીય દરિયાઈ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ભારત પરિવર્તન પામી રહ્યો છે, ભારત સ્પર્ધામાં અગ્રેસર છે, નવા ભારતનું નિર્માણ થઈ રહ્યું છે, જેમ આપણે ભૂતકાળમાં દરિયાઈ ક્ષેત્રમાં મોખરે હતા, તેમ ભારત…

પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 7 એપ્રિલ, 2021ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વાતચીત કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ સાથે 7 એપ્રિલ, 2021ના રોજ ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વાતચીત કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી 7 એપ્રિલ, 2021ના રોજ સાંજે 7.00 વાગ્યે ‘પરીક્ષા પે ચર્ચા 2021’માં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વાલીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી વાતચીત કરશે.ટ્વીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું, “આપણા સાહસિક #ExamWarriors, parents and teachers સાથે યાદગાર ચર્ચા…

પ્રધાનમંત્રીએ દુનિયાના સૌથી ઊંચા બ્રિજ, ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરના સંપન્ન થવા અંગે પ્રશંસા કરી
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ દુનિયાના સૌથી ઊંચા બ્રિજ, ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરના સંપન્ન થવા અંગે પ્રશંસા કરી

પ્રધાનમંત્રીએ ભારતીય રેલવે દ્વારા જમ્મુ-કાશ્મીરમાં વિશ્વના સૌથી ઊંચા બ્રિજ ચેનાબ બ્રિજના આર્ક ક્લોઝરનું કાર્ય સંપન્ન થવા માટે પ્રશંસા કરી હતી.પ્રધાનમંત્રી શ્રી મોદીએ એક ટ્વીટમાં કહ્યું કે દેશવાસીઓની ક્ષમતા અને વિશ્વાસ દુનિયાની સામે એક ઉદાહરણ રજૂ…

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.
સમાચાર

કોકરેજ મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં યુવાને ઝંપલાવ્યું, સ્થાનિક તરવૈયા ની મદદથી લાશ બહાર કઢાઈ.

કોકરેજની મુખ્ય નર્મદા નેકારિયા કેનાલમાં કોઈ યુવાન કેનાલમાં ઝંપલાવ્યું હોવાની ઘટના સામે આવતા, ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટયા હતા. યુવાન કોકરેજ ના વજે ગઢ નો હોવાનું સામે આવતા ઘટના સ્થળે પરિવારના લોકો પણ દોડી આવ્યા…

કાંકરેજ તાલુકા ના થરામાં પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..
સમાચાર

કાંકરેજ તાલુકા ના થરામાં પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું..

કાંકરેજ તાલુકા ના વહેપારી મથક થરા જુના ગંજમાં નગર પાલિકા હદ વિસ્તારમાં વોર્ડ નંબર એકમાં જાગોસર તળાવ પાસે પ્રજાપતિ સમાજના કોમ્યુનિટી હોલેનું ખાત મુહૂર્ત કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલા,થરા સ્ટેર માજી રાજવી પૃથ્વીરાજસિંહ સી.વાઘેલા,થરા નગર પાલિકા…

દેવપુરા ગામની સીમમાં ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના
ક્રાઇમ ડાયરી

દેવપુરા ગામની સીમમાં ૧૫ વર્ષીય સગીરા સાથે દુષ્કર્મની ઘટના

4 આરોપીઓ અપહરણ, પોક્સો એકટ હેઠળ ફરિયાદ. કોકરેજ તાલુકા ના દેવપુરા ગામે એક ૧૫ વર્ષીય સગીરા પર અપહરણ સાથે એક અઘાર પાટણનો અને ત્રણ દેવપુરા શિહોંરી આરોપીઓ સામૂહિક દુષ્કર્મ આચરતા પંથકમાં ચકચાર મચી જવા પામી…

ખળભળાટ :૪ લાખની કિંમતના સ્મેક (હિરોઇન) સાથે ૧ મહિલા સહિત ૩ આરોપી સાથે અન્ય આરોપી સામે ફરિયાદ નોંધાઇ
ક્રાઇમ ડાયરી

ખળભળાટ :૪ લાખની કિંમતના સ્મેક (હિરોઇન) સાથે ૧ મહિલા સહિત ૩ આરોપી સાથે અન્ય આરોપી સામે ફરિયાદ નોંધાઇ

થરાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી.. બનાસકાંઠા થરાદ પોલીસ વિસ્તારમાં થી ૪ લાખની કીમતનું સ્મેક (હિરોઇન) જિલ્લાની SOG ટીમે ઝડપી પાડતા પંથકમાં હડકંપ મચી જવા પામ્યો છે.. ત્યારે ભુજ રેંજ આઇજી જેઆર મોરથલિયા અને બનાસકાંઠા…