ચક્રવાર નિવારે નસીબ ખોલ્યુ..!, આં.પ્રદેશમાં દરિયા કિનારે લોકોને સોનાના ટુકડા મળ્યા..!
આંધ્રપ્રદેશના પૂર્વી ગોદાવરી જિલ્લામાં ત્રાટકેલા ચક્રવાત નિવારના કારણે કેટલાક લોકોની કિસ્મત બદલાઈ ગઈ છે.સામાન્ય રીતે આ પ્રકારના વાવાઝોડા વરસાદ અને વિનાશ ળઈને આવતા હોય છે ત્યારે શુક્રવારે સવારે ઉંઘમાંથી ઉઠેલા લોકોને દરિયા કિનારે નાનાકડા મોતી…