નળસરોવર પક્ષી ગણતરી ૨૦૨૬ સંપન્ન: ૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી
પર્યાવરણ સમાચાર

નળસરોવર પક્ષી ગણતરી ૨૦૨૬ સંપન્ન: ૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી

પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ ૫૦ ઝોનમાં વહેંચાઈને ૨૨૦ પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું…

દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, મલાડ સૌથી વધુ પ્રદુષિત
પર્યાવરણ સમાચાર

દિલ્હી કરતા પણ મુંબઈમાં ખતરનાક બન્યું વાયુ પ્રદુષણ, મલાડ સૌથી વધુ પ્રદુષિત

પ્રદુષણ મામલે અત્યાર સુધી દિલ્હી ચર્ચામાં હતું. હવે મુંબઈ આ મામલે સમાચારમાં આવ્યું છે. મુંબઈમાં દિલ્હી કરતા પણ વધુ ઝેરી વાયુ પ્રદુષણ હોવાનું બહાર આવ્યું છે. મુંબઈમાં સૌથી વધુ મલાડમાં ઝેરી હવા હોવાનું બહાર આવ્યું…

અમરેલી જિલ્લાના બીચ પર કેન્દ્રીય મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું
પર્યાવરણ સમાચાર

અમરેલી જિલ્લાના બીચ પર કેન્દ્રીય મંત્રીએ સફાઈ અભિયાન હાથ ધર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મ દિવસ નિમિત્તે સમગ્ર દેશમાં સ્વચ્છ સાગર સુરક્ષિત સાગર અભિયાનના કાર્યક્રમો દરિયા કાંઠાના વિસ્તારમાં યોજાઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લામાં રાજુલા, જાફરાબાદ દરિયાઈ કોસ્ટલ બેલ્ટના દરિયાકાંઠે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા સહિતના નેતાઓ…

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે  હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું,
પર્યાવરણ સમાચાર

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું,

ભદ્રેશ્વરમાં યોજાયેલ ગ્રામસભામાં કંપની વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો ભદ્રેશ્વર, : તાજેતરમાં મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ની પ્રથમ ગ્રામસભાનું આયોજન વહીવટદાર રાજલબેન જે. ગઢવીના અધ્યથસ્થાને કરવામાં આવ્યું હતુ. જેમાં તલાટી…

દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી દાહોદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો
પર્યાવરણ સમાચાર

દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારી દાહોદ ખાતેની સાયક્લોથોનનો લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો

વિશ્વ સાયકલ દિવસે કલેક્ટર ડો હર્ષિત ગોસાવી અને જિલ્લા વિકાસ અધિકારી સુ શ્રી નેહા કુમારી અંગદાન એ જ મહાદાનના સંકલ્પને વેગવંતુ બનાવવા જનજાગૃતિ ફેલાવવાના ઉદ્દેશયથી મંતવ્ય ન્યુઝ દ્વારા આયોજીત સાયક્લોથોનનું દાહોદ ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો.…

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત
પર્યાવરણ સમાચાર

ગુજરાતમાં બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો દ્વારાવીજળી ઉત્પન્ન કરતા ૧૪૯૬૩ મેગાવોટની ક્ષમતાના પ્રોજેક્ટસ કાર્યરત

વર્તમાન સમયમાં વિશ્વમાં ગ્લોબલ વોર્મિંગની પરિસ્થિતિને પહોંચી વળવા બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતોની મહત્વતા વધતી જાય છે. આ સંદર્ભે ગુજરાત સરકારે બિનપરંપરાગત ઊર્જા સ્ત્રોતો પર સવિશેષ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. જે અંતર્ગત રાજ્ય સરકારે અનેકવિધ યોજનાઓ અમલી…

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ
પર્યાવરણ સમાચાર

કેવડિયામાં સર્જાયો રાષ્ટ્ર ભાવનાને બળવત્તર કરતો રાષ્ટ્રભક્તિનો અનોખો માહોલ

કેવડિયામાં "રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી" ના ભાગરૂપે દેશની ચારે દિશાઓમાંથી વિવિધ સુરક્ષા દળના જવાનોની બાઈક-સાયકલ રેલીઓનું ગુજરાત પોલીસ દ્વારા ભવ્યાતિભવ્ય સ્વાગત રાજપીપલા, મંગળવાર:- લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતીએ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ…

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ
પર્યાવરણ સમાચાર

ડૉ. ભૈરવી જોષી, વલસાડ રેસર્સ ગ્રૂપ અને ત્રયમ ફાઉન્‍ડેશનના સંયુક્‍ત પ્રયાસોથી વલસાડમાં MYBYK સાયકલ શેરિંગ અને રેન્‍ટિંગ પ્રોગ્રામ શરૂ

સાયકલિંગ એ મુસાફરીનો એક ટકાઉ, સ્‍વસ્‍થ અને સસ્‍તો માધ્‍યમ છે. વધુ પડતા ટ્રાફિક, ભીડ અને ઉચ્‍ચ પ્રદૂષણ સ્‍તરમાં ટૂંકી મુસાફરી માટે સાઇકલનો ઉપયોગ કરવો મહત્ત્વપૂર્ણ છે. ડૉ. ભૈરવી જોષી છેલ્લા કેટલાક વર્ષોથી સમગ્ર ભારતમાં ટકાઉ…

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા
પર્યાવરણ સમાચાર

આપણે સંતુલિત વિકાસ સાથે સંતુલિત પર્યાવરણના સુત્ર સાથે કાર્ય કરવું જોઈએ-વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણા

          દેવભૂમિ દ્વારકા જિલ્લાના “બ્લુ ફ્લેગ બીચ” શિવરાજપુર ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત વન અને પર્યાવરણ મંત્રીશ્રી કિરીટસિંહ રાણાના અધ્યક્ષસ્થાને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરવા સ્વચ્છ ભારતની નેમ સાથે ગુજરાતના એક માત્ર શિવરાજપુર બીચને…

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.
પર્યાવરણ સમાચાર

અમદાવાદના નવાવાડજ ખાતે મહેસુલ મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો.

નાગરિકોને મહતમ વૃક્ષારોપણનો અનુરોધ કરતા મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઇ પટેલ અમદાવાદના નવા વાડજ વિસ્તારમાં મહેસુલ મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. મંત્રીશ્રી કૌશિકભાઈ પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, આપણા જીવનમાં વૃક્ષો સૌથી વધારે…