નળસરોવર પક્ષી ગણતરી ૨૦૨૬ સંપન્ન: ૨૭૦ પ્રજાતિના ૬.૪૨ લાખથી વધુ પક્ષીઓની થઈ નોંધણી
પ્રવાસી પક્ષીઓના જતન અને સંરક્ષણ માટે વન વિભાગની સરાહનીય પહેલ ૫૦ ઝોનમાં વહેંચાઈને ૨૨૦ પક્ષીવિદોએ હાથ ધરી વસ્તી ગણતરી અમદાવાદ નજીક આવેલ વિશ્વ પ્રસિદ્ધ રામસર સાઈટ નળસરોવર પક્ષી અભયારણ્ય ખાતે તાજેતરમાં પક્ષી વસ્તી ગણતરી અભ્યાસ-૨૦૨૬નું…










