સાવધાન / આ લોકો ભૂલથી પણ બદામ ન ખાવુ જોઈએ, નહીંતર થઈ શકે છે મુશ્કેલી
આર્ટીકલ

સાવધાન / આ લોકો ભૂલથી પણ બદામ ન ખાવુ જોઈએ, નહીંતર થઈ શકે છે મુશ્કેલી

બદામ ખાવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. બદામમાં ઘણા ઔષધીય ગુણો રહેલા છે, જે સ્વાસ્થ્યને લાભ આપે છે. બદામમાં વિટામિન, પ્રોટીન, ફાઈબર, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ્સ ભરપૂર માત્રામાં હોય છે.કિડની સ્ટોનબદામ ખાવાથી કિડની સ્ટોનની સમસ્યા…

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ
આર્ટીકલ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી સુદ બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા . અષાઢીસુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે . દર વરસે જગન્નાથપુરી - ઓરિસ્સામાં (…

સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ
આર્ટીકલ

સેવા વ્રતધારી, કર્મ વિરાંગના જીજ્ઞાબહેન શેઠ

માણસ દિવસેને દિવસે કળિયુગના પ્રભાવમાં અંધ બનતો જાય છે.આધુનિકતા તરફ દોટ મુકતો માણસ સ્વાર્થી અને સંકુચિત થતો જાય છે.સમગ્ર વિશ્વ પર આવેલ કોરોના મહામારીમાં માણસના બે રૂપ જોવા મળ્યા.એક પરિસ્થિતિનો ગેરલાભ ઉઠાવી લોકોને લૂંટાવા મજબૂર…

જાણો દાહોદની નવનિર્મિત સબ જેલ
આર્ટીકલ

જાણો દાહોદની નવનિર્મિત સબ જેલ

 ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લી. ગાંધીનગર દ્વારા દાહોદ નજીક ઝાલોદ રોડ પર ૮૦૫૦૦.૦૦ ચો.મી. જમીનમાં ડોકી જીલ્લા સબ જેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનો કુલ ખર્ચ રૂ. ૨૦,૨૫,૫૭,૧૬૩ થયો છે. એસ.ટી.પી અને વોટર સપ્લાય…