સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

સમાજ અને સરકારને જાગૃત રાખવાનું કામ તેમજ સમાજમાં પરિવર્તન લાવવાનો અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય tv9 જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ આજે tv9 ચેનલ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારતના…

જિલ્લાએલસીબી પોલીસનો સપાટો : બે નાસતા-ફરતા આરોપીઓ, બે બાઈક પરથી દારૂ ઝડપ્યો,અમદાવાદથી બાઈક ચોરી કરનાર ચોરને દબોચ્યો
ક્રાઇમ ડાયરી

જિલ્લાએલસીબી પોલીસનો સપાટો : બે નાસતા-ફરતા આરોપીઓ, બે બાઈક પરથી દારૂ ઝડપ્યો,અમદાવાદથી બાઈક ચોરી કરનાર ચોરને દબોચ્યો

અરવલ્લી જીલ્લા એલસીબી પોલીસ સતત જીલ્લામાં ગુન્હાખોરી અટકાવવા,નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા અને પ્રોહિબિશન અને જુગાર વરલી-મટકાની બદીને નાથવા દોડાદોડી કરી રહી છે એલસીબી પોલીસે બાયડ પોલીસ સ્ટેશનના અપહરણના ગુન્હાના આરોપી અને ભોગ બનનાર,હિંમતનગર અને…

કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ
બ્રેકીંગ ન્યૂઝ

કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે,  ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

"સૌથી વધુ આદરણીય ભારતરત્ન અટલજીની જન્મજયંતિ પર સદૈવ અટલ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી""અટલજીના વિચારો અને દેશની પ્રગતિમાં એમની પ્રતિબદ્ધતા આપણને દેશની સેવા કરવા હંમેશા પ્રેરિત કરશે""આદરણીય અટલ બિહારી વાજપેયીજીને શત શત વંદન, જેમણે ભારતમાં વિકાસના…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા

“છેલ્લાં છ વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે” “પીએમ કિસાન એક એવી અભૂતપૂર્વ યોજના…

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને  યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો
ક્રાઇમ ડાયરી

પોલીસે 444 લીટર દેશી દારૂ સાથે ૫ મહિલા બુટલેગર અને યુવક પાસેથી 192 પાઉચ શરાબ ઝડપ્યો,શામળાજી નજીક XUV માંથી 144 બોટલ દારૂ મળ્યો

રાજ્યમાં છેલ્લા કેટલાક વર્ષોથી 31મી ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી નિમિત્તે યોજાતી પાર્ટીઓમાં વિદેશી દારૂનું સેવન કરવાનું દૂષણ વધી રહ્યું છે. થર્ટી ફર્સ્ટ નજીક આવતા જ રાજ્યમાં દારૂ ઘૂસાડવાના અને ઝડપવાના બનાવો વધી રહ્યા છે.…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના વધુ એક સાગરીત પરો ડુંડને જેસિંગપુરથી દબોચતી પોલીસ

     મહેન્દ્રપ્રસાદ અરવલ્લી     ભિલોડાના ડોડીસરા ગામે એક મહિના અગાઉ નામચીન બુટલેગર સૂકા ડૂંડે બે પત્નીઓ અને સાગરીતો સાથે મળી કૂંડોલપાલ રહેતા કલ્પેશ નવજીભાઈ બરંડા અને તેના મામા અને શામળપૂર ગામના કડવાભાઇ નાનજીભાઈ ગામેતીને…

ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયોઃ ગુજરાતના 248 તાલુકાઓમાં સામુહિક કાર્યક્રમનું આયોજન મહાત્મા…

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો
રાજનીતિ

પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલબિહારી વાજપેયીજીના આગામી જન્મદિવસ રપ ડિસેમ્બર-૨૦૨૦ને સુશાસન દિવસે ગુજરાતમાં યોજાશે કિસાન કલ્યાણ કાર્યક્રમો

કિસાન સમૃદ્ધિની ગુજરાતની સફળગાથા ‘‘સાત પગલાં ખેડૂત કલ્યાણ યોજના’’ અંતર્ગત રાજ્યભરમાં ખેડૂતોને સહાય વિતરણ કરાશેપ્રધાનમંત્રી કિસાન સન્માન નીધિનો પ૧.૩૪ લાખ ખેડૂત પરિવારોને પ્રધાનમંત્રીશ્રી દ્વારા સિંગલ કલીકથી ડી.બી.ટી. લાભ મળશે ફરતા પશુ દવાખાના અન્વયે ૧૫૦ જેટલાં…

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી  પેરોલ ફર્લો ટીમ
ક્રાઇમ ડાયરી

અપહરણ વીથ મર્ડરના ગુન્હાના કુખ્યાત બુટલેગર સુકા ડુંડના સાગરીત રામ પ્રકાશ ડુંડને અમદાવાદ તેની બહેનના ઘરેથી દબોચતી પેરોલ ફર્લો ટીમ

ભિલોડા તાલુકાના ડોડીસરા ગામના અને પોલીસ પર હુમલો કરવા ટેવાયેલા નામચીન અને માથાભારે બુટલેગર સૂકો ડુંડ અને તેના સાગરીતોએ બે તાંત્રિકોને વિધી કરવાના બહાને સ્કોર્પિઓ અને સ્વીફ્ટ કારમાં અપહરણ કરી તેના ઘરે લઈ જઈ લોંખડની…