નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

નવસારીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા…

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે
સમાચાર

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે

મન કી બાતના 100મા એપિસોડની ઊજવણી નિમિત્તે આવતીકાલે રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે
સમાચાર

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે

‘મન કી બાત’ ભારતને ભારત સાથે જોડે છે આઈઆઈએમસી, નવી દિલ્હી દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં 76% મીડિયા વ્યક્તિઓએ અભિપ્રાય આપ્યા63% લોકો યુટ્યુબ પર ‘મન કી બાત’ સાંભળવાનું પસંદ કરે છે40% લોકો માટે, શિક્ષણ…