અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
તા.૧ જુલાઇ, અષાઢ સુદ-૨ (બીજ) રથયાત્રા શુક્રવારથી અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની યાદી માં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય માં ઋતુ પ્રમાણે ફેરફાર…