અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર
સમાચાર

અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર

તા.૧ જુલાઇ, અષાઢ સુદ-૨ (બીજ) રથયાત્રા શુક્રવારથી અંબાજી મંદિરમાં આરતી તથા દર્શનના સમયમાં ફેરફાર શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ ની યાદી માં જણાવ્યું છે કે, સૂર્યોદય અને સૂર્યાસ્ત ના સમય માં ઋતુ પ્રમાણે ફેરફાર…

અમિત શાહ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે, રથયાત્રા પહેલા મંગળા આરતીમાં આપશે હાજરી
સમાચાર

અમિત શાહ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે, રથયાત્રા પહેલા મંગળા આરતીમાં આપશે હાજરી

કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં હંમેશા મંગળા આરતીમાં અમિત શાહ અચૂકથી હાજરી આપતા હોય…

LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન
સમાચાર

LRD ના પરીણામ જાહેર કરવાને લઈને ભરતી બોર્ડના ચેરમેને આપ્યું આ નિવેદન

એલઆરડી ભરતીની પ્રેક્ટિકલ અને લેખિત પરીક્ષા બાદ રીઝલ્ટની રાહ જોતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. એલઆરડી ભરતી મુદ્દે હસમુખ પટેલે પરીણામને લઈને કહ્યું કે, જુલાઈ મહિનામાં દસ્તાવેજ ચકાસણી કામગિરી પૂર્ણ કરવામાં આવશે. પીએસઆઈ…

સુરત મહાનગરપાલિકા ધ્વારા ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન
સમાચાર

સુરત મહાનગરપાલિકા ધ્વારા ” વંદે ગુજરાત વિકાસ યાત્રા ‘ ‘ નું આયોજન

ભારતની આઝાદીના ૭૫ વર્ષની ઉજવણી નિમિત્તે સમગ્ર દેશમાં " આઝાદીકા અમૃત મહોત્સવ ' ની ઉજવણી કરવામાં આવી રહી છે . જેના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લાં બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર…

ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા સફળ જહેમત
સમાચાર

ગુજરાતી રંગમંચ ની ભવ્યતા ના ફિલ્માંકન નો યુગ સ્થાપવા સફળ જહેમત

મારી સ્પર્ધા મારી જાત સાથે છે તેમ ફિલ્મ નિર્માતા અને નિર્દેશક શરદ પટેલ એ જણાવ્યુ હતુ તેઓ આગામી ફિલ્મ "વિકીડા નો વઘોડો વિશે ખાસ વાત કરી રહ્યા હતા ત્યારે તારણ એ નીકળ્યુ છે કેગુજરાતી રંગમંચ…

ગાંધીનગર ખાતે GSTES મદદનીશ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત
સમાચાર

ગાંધીનગર ખાતે GSTES મદદનીશ શિક્ષકોને નિમણૂક પત્રો એનાયત

ગાંધીનગર ખાતે આદિજાતિ વિકાસમંત્રી શ્રી નરેશભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી શ્રીમતી નિમિષાબેન સુથારની અધ્યક્ષતામાં GSTES મદદનીશ શિક્ષકો માટે નિમણૂક પત્રો એનાયત સમારોહ યોજાયો હતો. આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ગુજરાત સ્ટેટ ટ્રાયબલ એજયુકેશન સોસાયટી…

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
સમાચાર

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટીની મુલાકાત લઈ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા, અને…

આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન -કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રેશખર
સમાચાર

આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન -કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રેશખર

એમ. એસ. યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રીશ્રી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે,…

સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)ની રમતમાં પસંદગી
સમાચાર

સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)ની રમતમાં પસંદગી

રમતવીરોને રમતમાં પ્રોત્સાહન મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલો ઇન્ડીયાની શરૂઆત કરી જેના પરીણામ થકી ગામડાના અંતરીયાળ વિસ્તારમાં વસતા રમતવીરોને પણ એક ઉમદા તક મળી છે, આવી જ એક તક મળી…

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના…