Latest Blog

વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને સાકાર કરે છે બ્રાહ્મણ સમાજ…

હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક ચેરપર્સનશ્રીકું.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં યોજાઇ
સમાચાર

હિંમતનગર ખાતે જિલ્લા પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીની બેઠક ચેરપર્સનશ્રીકું.કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતામાં યોજાઇ

આરોગ્ય વિભાગ દ્વારા ઇડરની લક્ષ્મી વુમન્સ હોસ્પીટલમાં ગેરકાયદેસર ગર્ભલીંગ પરીક્ષણ સામે કરવામાં આવેલ કામગીરીને બીરદાવી રિપોર્ટ ઇકબાલ મેમણ સાબરકાંઠા સાબરકાંઠા જિલ્લામાં પીસી એન્ડ પીએનડીટી એડવાઈઝરી કમિટીના ચેરપર્સનશ્રી કું કૌશલ્યા કુંવરબાની અધ્યક્ષતા તેમજ મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી…

ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔધોગિક વસાહત- GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ૦૭ પ્લોટ અને ૦૪ શેડ તેમજ…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

GMR વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન: તાલીમ મેળવી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે યુવાનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ છેલ્લા ચાર વર્ષમાં વાગડિયા સેન્ટર…

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ
બ્રેકીંગ ન્યૂઝ

નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે સરદાર સરોવર ડેમ અને જંગલ સફારી પાર્કની મુલાકાત લેતા રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ

રાષ્ટ્રપતિશ્રીએ ડેમના નિર્માણની સંઘર્ષભરી ગાથા અને ટેક્નિકલ વિગતો મેળવી : જંગલ સફારી પાર્કના વિવિધ પ્રજાતિના પ્રાણી-પક્ષીઓ નિહાળ્યા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા પણ જોડાયા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્મદા જિલ્લાના…

યુટયુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી
બ્રેકીંગ ન્યૂઝ

યુટયુબ સહિતના સોશિયલ મીડિયા પર લગામ કસવા કેન્દ્રની તૈયારી

અભદ્ર ટિપ્પણીથી રોષ વચ્ચે ર્નિણય અભિવ્યક્તિના અધિકારોનો દુરુપયોગ કરી ડિજિટલ પ્લેટફોર્મ પર વાંધાજનક સામગ્રી આપવાથી સમાજમાં ચિંતા વધી- કેન્દ્ર યુટયુબ પર રીલીઝ કરાયેલા એક શોમાં યુટયુબર રણવીર અલ્હાબાદીયાની માતા પિતા અંગે અભદ્ર ટિપ્પણી બાદ સોશિયલ…

અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથીખળભળાટ
સમાચાર

અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથીખળભળાટ

ઈટાલી ડાયવર્ટ કરી દેવાઈ અમેરિકાથી ભારત આવતી ફ્લાઈટમાં બોમ્બની ધમકીથીખળભળાટ સમગ્ર ફ્લાઇટની તપાસ કરવામાં આવી હતી અને હવે ક્લિયરન્સ પછી ફ્લાઇટને દિલ્હી તરફ મોકલવામાં આવશેઅમેરિકન એરલાઇન્સની ફ્લાઇટ ૨૯૨ ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી બાદ ઈટાલીના…

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત
સમાચાર

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલે દિલ્હીના નવ નિયુક્ત મુખ્યમંત્રી શ્રીમતી રેખા ગુપ્તાની શુભેચ્છા મુલાકાત

ભારતીય જનતા પાર્ટીને દિલ્હી વિધાન સભા ચૂંટણીમાં મળેલા પ્રચંડ વિજય અંગે પણ મુખ્યમંત્રી શ્રીએ અભિનંદન પાઠવ્યા હતા.શ્રી ભૂપેન્દ્ર પટેલે દિલ્હીના મુખ્યમંત્રી તરીકેના શ્રીમતી રેખા ગુપ્તાના કાર્યકાળમાં દિલ્હી વિકાસના નવા શિખરો કરે તેવી શુભેચ્છાઓ આપી હતી.આરોગ્ય…

સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય-મંત્રી શ્રી હર્ષ સંઘવી
સમાચાર

સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત સૌ પ્રથમ રાજ્ય-મંત્રી શ્રી હર્ષ સંઘવી

દેશના હજારો કેમેરાઓ હેક કરીને હેકર્સ દેશવ્યાપી ષડયંત્ર કરે તે પહેલા જ ગુજરાત પોલીસે આ રેકેટના મુખ્ય સુત્રધારોને પકડીને આ ષડયંત્રનો પર્દાફાશ કર્યો: મંત્રી શ્રી હર્ષ સંઘવી સીસીટીવી લીકેજ કેસોમાં સાયબર ટેરરીઝમની કલમ ઉમેરનાર ગુજરાત…

૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો
માનવ અધિકાર

૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો

૧ જુલાઈ, ૨૦૨૪ એ દેશની કાનૂની વ્યવસ્થામાં ઐતિહાસિક તારીખ તરીકે નોંધવામાં આવી હતી. આઈપીસી, સીઆરપીસી અનેu Indian Evidence Act ના સ્થાને ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યા…