વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો
બ્રેકીંગ ન્યૂઝ

વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો

અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ : ફક્ત ૨૦ ગામો બાકી જે કાલ સવાર સુધીમાં પૂર્વવત થશે આવતા સોમવાર સુધીમાં બગસરા અને મંગળવાર સુધીમાં ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ…

દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં
બ્રેકીંગ ન્યૂઝ

દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં

અરવલ્લીનૅશનલ હાઈવે 8 મુંબઈ થી દિલ્હી વાયા અમદાવાદ હિંમતનગર શામળાજી પાસે કરોડો રૂપિયા નાં ખર્ચે કરી ને ચાર માર્ગીય માંથી રૂપાંતરિત કરી છ માર્ગીય રોડ બનાવવા માં આવ્યો હતો તે આજથી શરૂ કરવામાં આવ્યો નેશનલહાઇવે રોડ…

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા…

મુંબઈના વિદ્યાર્થી સંશોધકે કોરોના વોરિયર્સ માટે ‘કૂલ’ પીપીઈ કીટ શોધી કાઢી
બ્રેકીંગ ન્યૂઝ

મુંબઈના વિદ્યાર્થી સંશોધકે કોરોના વોરિયર્સ માટે ‘કૂલ’ પીપીઈ કીટ શોધી કાઢી

જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. મુંબઈના વિદ્યાર્થી સંશોધક નિહાલ સિંઘ આદર્શની ડોક્ટર માતાની જરૂરિયાત નિહાલ માટે પ્રેરક બની ગઈ અને સંશોધન માટે તેને પ્રેરણા મળી. કોવ-ટેક પીપીઈ કીટ માટેની એક કોમ્પેકટ વેન્ટિલેશન સિસ્ટમ છે જે…

સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત

ધોરાજીની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાની બીમારીમાં સપડાયેલ પૈકીના ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનના બાટલા વિનામૂલ્યે આપવા માટેની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય જેની જાણ પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને…

વીજ પુરવઠા વિભાગ ના  મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા
બ્રેકીંગ ન્યૂઝ

વીજ પુરવઠા વિભાગ ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા

મહુવા ખાતે વીજ પુરવઠા વિભાગ ના રાજ્ય કક્ષા ના મંત્રી શ્રી સૌરભભાઈ પટેલ સાહેબ મહુવા ખાતે પધાર્યા , બાદ સૌ કાર્યકર્તાઓ ને જરૂરી તમામ સહાય કરવા સૂચન કરીઅને વીજ પૂરવઠા વિભાગના તમામ અધીકારીઓ ને જયાં…

માસ પ્રમોશન પામેલા ધો.૧૦ ના વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ગદર્શન અપાયું
બ્રેકીંગ ન્યૂઝ

માસ પ્રમોશન પામેલા ધો.૧૦ ના વિદ્યાર્થીઓને કિશોર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા માર્ગદર્શન અપાયું

કિશોર ક્લાસિસ દ્વારા આયોજિત ઓનલાઇન વેબીનારને ઝળહળતી સફળતા ગુજરાત ના વિદ્યાર્થીઓ માટે શ્રેષ્ઠ શિક્ષણ અર્થે ખ્યાતનામ અને સૌથી વધુ ડોક્ટર્સ અને એન્જિનિયર તૈયાર કરવાનું ગૌરવ ધરાવતી સતત બે દાયકાથી કાર્યરત ગાંધીનગર ની સંસ્થા કિશોર ઇન્સ્ટિટ્યૂટ…

જામજોધપરમાર્કેટીંગ પાર્ડ દ્વારા શહેર ની આરોગ્ય લક્ષી સેવામાં વધારો બે એમ્યુલન્સનું લોકાપર્ણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

જામજોધપરમાર્કેટીંગ પાર્ડ દ્વારા શહેર ની આરોગ્ય લક્ષી સેવામાં વધારો બે એમ્યુલન્સનું લોકાપર્ણ કરાયું

જામજોધપરમાર્કટીંગ પાર્ડ દ્વારા હાલની પરિસ્થીતીને પહોંચી વળવા તેમજ કોરોના દર્દી સહિત કોઈપણ દર્દીને રાજકોટ જામનગર પોરબંદર સહીત મોટી હોસ્પીટલમાં લઈ જવા માટે પુરતી સુવિધા ન હોય માર્કટીંગ પાડે દવારા ઓક્સીજન સાથેની બે એમ્યુલન્સનું લોકાપર્ણ પાર્ડના…

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ -: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

પ્રાથમિક શિક્ષકો ખોટા તબિબિ પ્રમાણપત્રો રજુ કરી જીલ્લા ફેરબદલી માંગતા સત્તર જેટલા શિક્ષકોની તપાસ સી.આઇ.ડી. ક્રાઇમને સોપાઇ -: ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજા

વિવિધ જિલ્લાઓમાં અલગ-અલગ તપાસના બદલે સર્વગ્રાહી તપાસ માટે લેવાયો નિર્ણય ગૃહ રાજ્ય મંત્રીશ્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું છે કે બાળકોના ઘડતરમાં પ્રાથમિક શિક્ષકોનો અપ્રતિમ ફાળો છે. ત્યારે આવા શિક્ષકો માંદગી અંગેના બનાવટી તબિબિ પ્રમાણપત્રો રજુ કરી…

ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને આકોલવાડી વિસ્તારના વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત ખેતીવાડી બાગાયતી વિસ્તારોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ
બ્રેકીંગ ન્યૂઝ

ગીર સોમનાથ જિલ્લાના ઉના, ગીર ગઢડા અને આકોલવાડી વિસ્તારના વાવાઝોડાથી નુકસાનગ્રસ્ત ખેતીવાડી બાગાયતી વિસ્તારોની મુલાકાત લેતા કૃષિમંત્રી આર.સી.ફળદુ

કુદરતી આપત્તિના સમયમાં સરકાર ખેડૂતોની સાથે છે-કૃષિમંત્રીશ્રીનો ખેડૂતો સાથે સંવાદ કૃષિમંત્રી આર.સી.ફળદુએ  ગીર સોમનાથ જિલ્લામાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત થયેલા કૃષિ અને બાગાયતી ખેતી વિસ્તારોની મુલાકાત લઇ ખેડૂતો સાથે સંવાદ કર્યો હતો. ગીર-સોમનાથ તા. -૨૨, કૃષિમંત્રીએ…