Latest Blog

૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો
માનવ અધિકાર

૧ જુલાઈથી અમલમાં આવેલા નવા કાયદા હેઠળ કેટલી સજા વધી કે ઘટી.. જાણો

૧ જુલાઈ, ૨૦૨૪ એ દેશની કાનૂની વ્યવસ્થામાં ઐતિહાસિક તારીખ તરીકે નોંધવામાં આવી હતી. આઈપીસી, સીઆરપીસી અનેu Indian Evidence Act ના સ્થાને ભારતીય ન્યાયિક સંહિતા, ભારતીય નાગરિક સંરક્ષણ સંહિતા અને ભારતીય પુરાવા અધિનિયમ દ્વારા બદલવામાં આવ્યા…

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ આરોપીને મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળી મોટી રોકડ અને સોનું હજુ પણ તપાસ ચાલી રહી છે
સમાચાર

રાજકોટ ગેમઝોન અગ્નિકાંડ આરોપીને મનસુખ સાગઠિયાની ઓફિસમાંથી મળી મોટી રોકડ અને સોનું હજુ પણ તપાસ ચાલી રહી છે

આખા રાજયને હચમચાવીનાખનાર રાજકોટ ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડમાં વધુ એક મોટો ઘટસ્ફોટથયો છે જેમાં, આરોપી અને પૂર્વ ટીપીઓ અધિકારી મનસુખ સાગઠિયાની તપાસમાં એક પછી એક મોટા ખુલાસા થઈ રહ્યા છે. લાંચીઓ, ભ્રષ્ટ અધિકારીની કાળી કમાણીનો વધુ…

“વગર પરવાને સુરત ખાતે એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર “
માનવ અધિકાર

“વગર પરવાને સુરત ખાતે એલોપેથીક દવા બનાવટી ફેક્ટરી પકડી પાડતું ખોરાક અને ઔષધ નિયમન તંત્ર “

• કોસ્મેટીકની આડમાં એલોપેથીક દવાના લેબલો લગાડી ઓનલાઇન એમોઝોન પર બનાવટી દવા વેચાણનો પર્દાફાશ.• તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથીક દવાના ૩ નમુના અને કોસ્મેટીકના ૧૧ કુલ ૧૪ નમુના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા.• ૩૦ લાખની…

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ભારતના જી20 પ્રેસિડેન્સી પર સંકલન સમિતિની નવમી બેઠકની અધ્યક્ષતા કરી
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીના અગ્ર સચિવે ભારતના જી20 પ્રેસિડેન્સી પર સંકલન સમિતિની નવમી બેઠકની અધ્યક્ષતા કરી

'જી20 ઇન્ડિયા' મોબાઇલ એપ પ્રથમ વખત બનાવવામાં આવી છે, જે એન્ડ્રોઇડ અને આઇઓએસ બંને પર ડાઉનલોડ કરવા માટે ઉપલબ્ધ છે.જી-20 સમિટ દરમિયાન પ્રદર્શનોમાં ભારતીય સાંસ્કૃતિક અને લોકતાંત્રિક લોકાચારને પ્રદર્શિત કરવામાં આવશેમુખ્ય સચિવે ભારપૂર્વક જણાવ્યું હતું…

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ના સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ વેદાંતા ગ્રુપના 28 જુનિયર સિક્યુરિટી ઓફિસર્સની બીજી બેચને “કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટમાં બેઝિક કોર્સ” પર વ્યાપક તાલીમ આપી છે
બ્રેકીંગ ન્યૂઝ

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીની ના સ્કૂલ ઓફ પ્રાઈવેટ, ઈન્ડસ્ટ્રીયલ એન્ડ કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટ વેદાંતા ગ્રુપના 28 જુનિયર સિક્યુરિટી ઓફિસર્સની બીજી બેચને “કોર્પોરેટ સિક્યુરિટી મેનેજમેન્ટમાં બેઝિક કોર્સ” પર વ્યાપક તાલીમ આપી છે

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી - રાષ્ટ્રીય મહત્વની સંસ્થા, જે ભારતની અગ્રણી રાષ્ટ્રીય સુરક્ષા અને પોલીસ યુનિવર્સિટી તરીકે જાણીતી છે, તેણે વેદાંતા જૂથના જુનિયર સુરક્ષા અધિકારીઓની બીજી બેચ માટે એક વિશિષ્ટ વિદાય સમારંભનું આયોજન કર્યું હતું. ભવ્ય…

સરહદી બનાસકાંઠા રત્ન રાજ્ય કક્ષા એ જળક્યુ મેટલ ક્રાફ્ટ ગુજરાત માં પ્રથમ નંબર એવોર્ડ જયંતિભાઇ શિવરામભાઈ સુથાર
સમાચાર

સરહદી બનાસકાંઠા રત્ન રાજ્ય કક્ષા એ જળક્યુ મેટલ ક્રાફ્ટ ગુજરાત માં પ્રથમ નંબર એવોર્ડ જયંતિભાઇ શિવરામભાઈ સુથાર

ગુજરાત સરકાર રાજ્ય એવોર્ડ એનાયતગ્રામિણ કારીગર ને ગુજરાત સરકાર હસ્તેએવોર્ડ આપી સન્માનિત કરવામા આવેલનેશનલ હેન્ડલુમ ડે' નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન કરાયુ'નેશનલ હેન્ડલુમ ડે' નિમિત્તે વડોદરામાં હસ્તકલા ક્ષેત્રના કારીગરોનું સન્માન યોજાયુ 'નેશનલ હેન્ડલુમ ડે'…

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

નવસારી ખાતે સાંસદશ્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને લાભ વિતરણ કાર્યક્રમ યોજાયો

પીએમ સ્વનિધિ યોજના હેઠળ ૩૫૧૮ લાભાર્થીઓને ૫ કરોડ ૪૯ લાખથી વધુ રકમની લોન આપવામાં આવી પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના સ્વરોજગારી અને આત્મ નિર્ભરતાનો ગૌરવભર્યો માર્ગ ચીંધ્યો છે સુકન્યા સમૃધ્ધિ યોજનાનો ઉદ્દેશ દીકરીઓનું ભવિષ્ય સુરક્ષિત કરી સમાજમાં…

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

રૂ.૨૮ લાખના ખર્ચે જનભાગીદારીથી નિર્મિત ઉત્રાણ પોલીસ સ્ટેશનના નવા મકાનનું લોકાર્પણ કરતા વન, પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ

વ્યાજના વિષચક્રમાંથી બચાવવા રૂ.૬૬ કરોડની લોનસહાય સુરત શહેર પોલીસે સામાન્ય જનસમૂહને અપાવી                    મોટા વરાછા, ભરથાણા અને ઉત્રાણ વિસ્તારની સાડા ત્રણ લાખથી વધુ સ્થાનિક વસ્તીને લાભ થશે: અમરોલી પોલીસ સ્ટેશનનું ભારણ ઘટવાની સાથે આ વિસ્તારમાં શાંતિ…

માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું
સમાચાર

માનનીય કેબિનેટ મંત્રીશ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ બનાસકાંઠા જિલ્લાના કણબીયાવાસ ગ્રામ પંચાયત ખાતે “વિશ્વ આદિવાસી દિવસ”ની ઉજવણી વેળાએ દેશની રક્ષા માટે બલિદાન આપનાર વીરો અને વીરાંગનાઓને સ્મરણાંજલિ અર્પણ કરી વૃક્ષારોપણ કર્યું

મેરી માટી, મેરા દેશમીટ્ટી કો નમન, વીરો કો વંદન…. આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત આદરણીય વડાપ્રધાન શ્રી Narendra Modi જીનાં નેતૃત્વમાં દેશભરમાં “મેરી માટી, મેરા દેશ” અભિયાન શરૂ થઇ રહ્યું છે, આજથી શરૂ થયેલા આ અભિયાન…