જીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન રોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડે છે મંત્રી શ્રી હર્ષ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

જીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન રોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડે છે મંત્રી શ્રી હર્ષ સંઘવી

જીવન આસ્થા: જીવનની નવી આશા સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’…