શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાહેર કરાયેલી ‘‘નવી શિક્ષણ નીતિ-ર૦ર૦’’નો ગુજરાતમાં આગામી ૧૦ વર્ષમાં અમલ કરવામાં આવશે. આ માટે આગામી વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘નવી શિક્ષણનીતિ -ર૦ર૦ NEP’’ નો ગુજરાતનો…






