પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
"કલમનો કાર્નિવલ "૨.૦ પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદના નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ" ૨.૦ પુસ્તકના પર્વ નું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે…








