પુસ્તક એ સાચો મિત્ર છે જે  આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
સમાચાર

પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

"કલમનો કાર્નિવલ "૨.૦  પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદના  નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ" ૨.૦ પુસ્તકના પર્વ નું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે…

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’
બ્રેકીંગ ન્યૂઝ

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો.      નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં માતા- બહેનોને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતની નારીને બિચારી,બાપડી કે અબળા નહીં…

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ
સમાચાર

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના ચુંટણી નિરીક્ષક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટના અધ્યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીશ્રીઓ સાથે…

જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ
સમાચાર

જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ

દ્વારકા જિલ્લામા એક એમીક્રોન જામનગર ( ભરત ભોગાયતા) જામનગરની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓમીક્રોન પોજીટીવ આવેલ વૃદ્ધના સંપર્કોમાં આવેલ લોકોના ટેસ્ટ કરવામાં આવતા બે લોકો કોરોના પોજીટીવ આવેલ તેમનામાં ઓમીક્રોન વોરીયેન્ટ…

વતનમાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકતા કર્મયોગી
સમાચાર

વતનમાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકતા કર્મયોગી

પુરૂષાર્થ અને કર્તવ્ય પરાયણતાના સુભગ સમન્વય સાથેની વિનમ્રતા અને deserving ને પુરો આદર આપનારા RIL ના કોર્પો.અફેર્સ ડાયરેક્ટર પરીમલભાઇએ દેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લામાટે અનેક લોકઉપયોગી સુવિધા કરી છે.....કરાવી છે...જુસ્સો પુરો પાડ્યો છે....પ્રજાના પ્રશ્ર્નોના સફળ…

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળમાં અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરાયું
રાજનીતિ

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળમાં અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરાયું

 રિપોર્ટ:- મહેશ.ડી.સિંધવ     મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાયું લોકાપર્ણ. મોરબીના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સરકારના અનુદાનથી આધુનિક અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરવામાં આવ્યું હોય જે પ્રસંગે ઉદ્ઘાટન સમારોહમાં નીલકંઠદાસ સ્વામી, નિર્ગુણજીવનદાસ સ્વામી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા…

શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.
સમાચાર

શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.

શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિ નિમિત્તે સહ જિનભક્તિમય, ગુરુગુણગાનમય,ધર્મ આરાધનામય,સાધર્મિકસહાયમય, અનુકંપામય,જીવદયામય ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયેલ. જ્યોતિષાચાર્ય…

જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને  આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ
સમાચાર

જિલ્લામાં આવેલ એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ

મોડાસા જી.આઈ.ડી.સી. ગણેશપુર  ખાતે મોડાસા જી.આઈ.ડી.સી એસોશીયેશનના હોદ્દેદારો તથા જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને  આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨  અન્વયે આસીસ્ટન્ટ કમિશ્નર અને જનરલ મેનેજર શ્રી ડી.ડી.સોલંકીના અધ્યક્ષ સ્થાને  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર…