બનાશકાંઠામાં સાટાપ્રથાએ થરાદની પરિણીતાનો ભોગ લીધો, સાસરીયાઓએ ઉતારી મોતને ઘાટ!
સાટા પ્રથામાં થરાદ તાલુકાની આંતરોલ ગામની પરિણીતાનો ભોગ લેવાયો છે. મૃતક સોરમબેન નાઈ નામની મહિલાના લગ્ન સાટા પ્રથામાં થયા હતા. જાેકે એ બાબતે વારંવાર મેણાટોણા અને વારંવાર ના ઝઘડાને લઈને મહિલાના સાસરીયાઓએ તેની હત્યા કરી…










