૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ
સમાચાર

૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની તાલીમમાં જોડાવા તા.૨૫ મી સુધીમાં મંગાવાયેલી અરજીઓ

રાજપીપલા, રાજયના અનુસૂચિત જાતિ (SCSP) તેમજ અનુસૂચિત જનજાતિ (આદિજાતિ) ના ૧૪ થી ૩૫ વર્ષની વયમર્યાદા ધરાવતા યુવક-યુવતીઓ સાહસિક બને અને કુદરતી વાતાવરણમાં તેઓની શક્તિ ખીલવે તે હેતુથી રાજય સરકાર ધ્વારા ખડક ચઢાણ બેઝિક તાલીમ કોર્ષની…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી
સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત “ફિલાટેલી ડે”  નિમિત્તે ગુજરાત પૉસ્ટલ સર્કલ દ્વારા ક્રાંતિવીરોની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી

ગુજરાત પોસ્ટલ સર્કલ દ્વારા “ફિલાટેલીડે” નિમિત્તે ગુજરાત ના ક્રાંતિવીરો પર ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત કેન્દ્રીય સંચારમંત્રી શ્રીદેવુસિંહ ચૌહાણ ની વર્ચ્યૂઅલ ઉપસ્થિતિમાં બહાર પાડવામાં આવેલી ટપાલ ટિકિટ માં પોરબંદર,…

ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો
સમાચાર

ભારત વિકાસ પરિષદ- માંડવી શાખા દ્વારા કન્યાપૂજન કરાયો

માંડવી માં નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યા પૂજનનો વિશિષ્ઠ કાર્યક્રમનો પ્રારંભ કરાયો.. ભારત વિકાસ પરિષદ-માંડવી શાખા દ્વારા નવરાત્રી દરમિયાન દુર્ગા સ્વરૂપા કન્યાઓના પૂજન ત્રીજા નૉરતે શિશુ મંદિર બાબાવાડી માંડવી મધ્યે કરેલ.પ્ઉપસ્થિત સૌ કન્યાઓનું પુજન કરી…

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.
સમાચાર

મહેસાણામાં પૂર્વ ગૃહ મંત્રી શ્રી રજનીભાઇ નવરાત્રી મહોત્સવ ની મુલાકાતે.

મહેસાણા શહેરમાં આજ ની રાત્રે માનનીય પૂર્વ ગૃહમંત્રી શ્રી રજનીભાઈ એ સોસાયટીઓમાં મુલાકાત કરીને નવરાત્રી મહોત્સવને માણ્યો. તેમની સાથે મહેસાણા જિલ્લાના શિક્ષણ સમિતિના ચેરમેન મુકેશભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. સાથે યુવા મોરચાના પ્રમુખ અને…

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.
સમાચાર

અમદાવાદમાં જીએમડીસી ઓડિટોરિયમમાં અચલા એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા વાચકાર્પણ સમારોહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો.

આ પ્રસંગે ચાર પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું. ડોક્ટર મફતલાલ પટેલ લીખિત ગાંધીજીની શિક્ષણયાત્રા અને નમાવી દેવી નર્મદે બંને પુસ્તકોનું વિમોચન કરવામાં આવ્યું હતું, સાથે ગ્રંથ વૈભવ પુસ્તકનું વિમોચન પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું…

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.
સમાચાર

કેવડિયા જંગલ સફારીમાં દરેક વન્યજીવો માટે ખુબ સારી વ્યવસ્થા કરવામાં આવી છે – કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવ.

કેન્દ્રીય પ્રાણીસંગ્રહાલય પ્રાધિકરણનાં સંમેલનમાં હાજરી આપવા આવેલ કેન્દ્રીય પર્યાવરણ,વન અને જળવાયુ પરિવર્તન,શ્રમ અને રોજગાર મંત્રાલયનાં કેબિનેટ મંત્રી શ્રી ભુપેન્દ્ર યાદવે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક(જંગલ સફારી)ની મુલાકાત લીધી. કેવડીયા ખાતે આયોજીત કાર્યક્રમમાં હાજરી આપવા આવેલા…

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી
સમાચાર

બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કરતા રાજ્‍ય મંત્રી જીતુભાઇ ચૌધરી

વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના બીલપુડી ખાતે રૂ. ૧ કરોડના ખર્ચે નિર્માણ થનાર સમાજ મંદિરથી ઝરીયા સુધી એક કિમિ લંબાઈનો સી.સી. રોડ તેમજ આરોગ્‍ય વિભાગ દ્વારા રૂ.૨૩ લાખના ખર્ચે બીલપુડી સબ સેન્‍ટરનું ખાતમુહૂર્ત કલ્‍પસર અને મત્‍સ્‍યોદ્યોગ,…

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”
સમાચાર

ખેરગામ જગદંબાધામ માં શારદીય નવરાત્રી આરંભ-૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરાઈ”

નવસારી જિલ્લા ના ખેરગામ ગામે જગદંબાધામ માં કથાકાર પ્રફુલભાઈ શુકલ ના સાનિધ્ય મા આસો શારદીય નવરાત્રી નો મંગલ આરંભ.મોતા દેવનારાયણ ધામ ના પૂ.તારાચંદ બાપુ દ્વારા ૧૦૮ B.P.L બહેનો ને સાડી વિતરણ કરી ને કરવામાં આવ્યો…

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી
સમાચાર

આહવાના ચિલ્ડ્રન હોમ ખાતેના બાળકો સાથે પોષણમાસની ઉજવણી

રાષ્ટ્રીય પોષણ અભિયાન’ ઉજવણીના ભાગરૂપે ચિલ્ડ્રન્સ હોમના બાળકોને વિવિધ પ્રકારના યોગાસનો, શારીરિક-માનસિક તંદુરસ્તી બાબતે વિવિધ વ્યાખ્યાનો તથા, સાથે પોષણયુક્ત આહાર પીરસી મહત્વ સમજાવવામા આવ્યુ હતુ.સરગવાના પાનના થેપલા, લીલા પાંદળવાળા શાકભાજી, અને તેમાથી મળતા પોષક તત્વો,…

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ
સમાચાર

ડાંગના ચુનંદા યુવક/યુવતિઓ વાંસદા ખાતે લઈ રહ્યા છે શિસ્તબદ્ધ તાલીમ

આહવા સો ટકા આદિવાસી વસ્તીનુ પ્રભુત્વ ધરાવતા ડાંગ જિલ્લાના યુવક/યુવતિઓને શારીરિક, અને માનસિક તાલીમથી સુસજ્જ કરી, વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે તૈયાર કરવાનુ બીડુ, આદિજાતિ વિકાસ વિભાગ હસ્તકની ડાંગ પ્રાયોજના કચેરીએ ઝડપ્યુ છે.ડાંગના પ્રાયોજના વહીવટદાર શ્રી…