વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર
સમાચાર

વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર

વિશ્વભરમાં દર વર્ષે આજે 21મી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઊજવવામાં આવે છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે. ગુજરાતમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની…

આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.
સમાચાર

આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.

નારી તું ના હારી નારી તારા નવલા રૂપ,નારી તું નારાયણી નો અવતાર અશોક હેતુસર આણંદ ના જલારામ માનવ સેવા ટ્રસ્ટ ના અથાગ પ્રયત્નોથી સૌ પ્રથમવાર મહિલાઓ માટે સાડી બેંક નો શુભારંભ થયો અને મહિલાઓને સાડી…

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ
સમાચાર

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આજે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા…

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સમાચાર

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે લોકો એ દરરોજ યોગ કરવો જેથી નિરોગી રહી શકાય – કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાવ સાહેબ દાનવે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની…

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત
સમાચાર

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત

હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ…

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે
સમાચાર

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે

નવીદિલ્હીપશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ…

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો
સમાચાર

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો અને તેઓ ૪૪ વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ…

વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું
સમાચાર

વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલનું અમદાવાદમાં ભવ્ય સ્વાગત કરાયું

વિશ્વ ના ૧૨૫ થી વધુ દેશો માં વસતા ગુજરાતીઓનું છેલ્લા ૩૩ વર્ષ થી પ્રતિનિધિત્વ કરતી સંસ્થા વિશ્વ ગુજરાતી સમાજના આદરણીય પ્રમુખ શ્રી સી.કે પટેલ ( પ્રણેતા – વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન, કોર કમીટી ચેરમેન – પાટીદાર…

જો કોઈ તાઈવાન- ચીન વચ્ચે આવશે તો અમે યુદ્ધ કરતા વિચારીશું નહીં : ચીન
સમાચાર

જો કોઈ તાઈવાન- ચીન વચ્ચે આવશે તો અમે યુદ્ધ કરતા વિચારીશું નહીં : ચીન

ચીને અમેરિકાને અસ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો તાઈવાન આઝાદીની જાહેરાત કરે છે તો યુદ્ધ શરૂ કરવાથી સંકોચાશે નહીં. ચીનના રક્ષા મંત્રીએ તેમના અમેરિકી સમકક્ષને શુક્રવારના સામસામે વાતમાં આ ચેતવણી આપી છે. વુ કિયાને લોયડ ઓસ્ટિનની…

દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર ભારત છે : નેધરલેન્ડના સાંસદ
સમાચાર

દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર ભારત છે : નેધરલેન્ડના સાંસદ

નેધરલેન્ડહવે નેધરલેન્ડના આ સાંસદે ફરીથી એક ટ્‌વીટ કરીને તરખાટ મચાવ્યો છે. તેમણે ટ્‌વીટ કરીને કહ્યું કે ‘મને ભારત પ્રત્યે પ્રેમ છે. જે દમનકારીઓથી ભરેલા ક્ષેત્રમાં એકમાત્ર લોકતંત્ર છે.’ તેમણે એમ પણ કહ્યું કે કોઈ પણ…