રશ્મિ રોકેટ ફિલ્મ માટે તાપસી પન્નુ તનતોડ મહેનત કરી રહી છે
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તાપસી પન્નૂ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે તે એક મોટી ફિલ્મ પર કામ કરી રહી છે, અને તેના માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મનુ નામ છે રશ્મિ રૉકેટ. તાપસી રશ્મીની…
બૉલીવુડની હૉટ એક્ટ્રેસ તાપસી પન્નૂ આજકાલ ખુબ ચર્ચામાં છે. હવે તે એક મોટી ફિલ્મ પર કામ કરી રહી છે, અને તેના માટે સખત મહેનત કરી રહી છે. આ ફિલ્મનુ નામ છે રશ્મિ રૉકેટ. તાપસી રશ્મીની…
બૉલીવુડના લવ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂર આજકાલ દરેક જગ્યાએ સાથે દેખાઇ રહ્યાં છે. ફેન્સ બન્નેની જાેડીને ખુબ પસંદ કરી રહ્યાં છે. આ બધાને જાેઇને દરેકના મનમાં સવાલ છે કે બન્ને લગ્નના બંધનમાં ક્યારે…
બિગ-બોસ સીઝન ૧૪માં બધાને ગેમથી એન્ટરટેન કરનારી રાખી સાવંત સતત ચર્ચામાં છે. તેમની રમવાની સ્ટાઈલ તો અલગ જ છે, તે સિવાય તેમની ખાનગી જિંદગી પણ તેમને ટ્રેંડ કરાવી રહી છે.રાખી સાવંતના લગ્નના સમાચાર લાંબા સમયથી…
બોલિવૂડની પંગા ક્વીન કંગનાએ સોશિયલ મીડિયા પર ધુમ મચાવી દીધી છે. સોશિયલ મીડિયા પર પોતાના નિવેદનોના કારણે તે ઘણીવાર ચર્ચામાં રહે છે. તેવામાં આજે તે ચર્ચામાં છે તેણે શેર કરેલા ફોટો માટે. છેલ્લા ઘણા સમયથી…
વરિષ્ઠ એક્ટર ધર્મેન્દ્રને અમેરિકાના ન્યૂ જર્સીમાં લાઈફટાઈમ અચીવમેન્ટ અવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. ન્યૂ જર્સી સ્ટેટની જનરલ ઍસેમ્બ્લી તથા સેનેટે પાસ કરેલા પ્રસ્તાવમાં ૮૫ વર્ષીય ધર્મેન્દ્રને આ અવોર્ડ આપવામાં આવ્યો છે. રિપોર્ટ પ્રમાણે, બંને સદનમાં…
અરવલ્લી જીલ્લામાં અનેક યુવાનો માભોમની રક્ષા કરી રહ્યા છે ભિલોડા તાલુકાના ઝૂમસર ગામનો કેવલ બેચરભાઈ પટેલ નામનો આર્મી જવાન ફરજ દરમિયાન મગજની નસ ફાટી જતા મહારાષ્ટ્રના પુના ખાતે સારવાર દરમિયાન જવાન શહીદ થયા હતા.મંગળવારે જવાનનો…
અરવલ્લી જિલ્લાના મુખ્યમથક મોડાસા શહેર ના બાયપાસ રોડ પર થી દિલ્હી થી મુંબઈ જતા ભાર વાહન ચાલકો અને અન્ય વાહનચાલકો પસાર થતા હોવાથી સતત દિવસ-રાત ભારે ટ્રાફિક રહેતો હોવાથી અને અહીંથી પસાર થતા વાહનચાલકો પુરઝડપે…
કોરોનાકાળમાં અમદાવાદના ઓઢવ વિસ્તારમાં રહેતા 32 વર્ષીય પાર્વતીબેન કે જેઓ અગાઉ ટી.બી.ની બિમારીથી પીડાતા હતા. ગર્ભાવસ્થા દરમિયાન 8માં માસે તેઓને તકલીફ જણાઇ આવતા સામાન્ય તપાસ અર્થે હોસ્પિટલમાં ગયા. હોસ્પિટલમાં સોનીગ્રાફી કરાવવામાં આવતા કંઇક ગંભીર અને…
ધી જુનાગઢ જિલ્લા સહકારી બેન્ક લિ.ની આધુનિક સુવિધાથી સજ્જ તૈયાર થયેલ કુતિયાણા શાખાનુ કેબીનેટ મંત્રીશ્રી, પ્રવાસન મત્સ્યધોગ જવાહરભાઇ ચાવડાનાં હસ્તે ઉદ્ધાટન કરાયુ હતું. તથા પોરબંદર ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ એ.ટીએમનું ઉદ્ધાટન તથા પોરબંદરના સાસંદશ્રી રમેશભાઇ ધડુકે…
સરદારકૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના નવા કુલપતિ તરીકે શ્રી ડૉ. આર. એમ. ચૌહાણની ગુજરાત સરકારશ્રી દ્વારા નિમણૂંક કરવામાં આવતા તેઓના અભિવાદન સમારંભનું આયોજન સરદારકૃષિનગર ખાતે કોવિડ-૧૯ની ગાઈડલાઇન મુજબ સોશ્યલ ડિસ્ટન્સને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું. આ…
The Voice of Human Rights | Design & develop by AmpleThemes