ચીનનું ‘રહસ્યમય’ અવકાશયાન ૨૭૬ દિવસ પછી પૃથ્વી પર પાછું ફર્યું !..
બ્રેકીંગ ન્યૂઝ

ચીનનું ‘રહસ્યમય’ અવકાશયાન ૨૭૬ દિવસ પછી પૃથ્વી પર પાછું ફર્યું !..

નવીદિલ્હી,તા.૧૦ચીન અમેરિકાની સાથે અવકાશ મિશનની રેસમાં સતત આગળ વધી રહ્યું છે. ક્યારેક પોતાનો સૂર્ય, ક્યારેક ચંદ્ર, પછી પોતાનું સ્પેસ સ્ટેશન અને મંગળ મિશન જેમાં ઓર્બિટર, લેન્ડર અને રોવરનો સમાવેશ થાય છે, ચીને છેલ્લા દસ વર્ષમાં…

PM મોદીની સામે ગહેલોતે કહ્યું ઃ રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત
બ્રેકીંગ ન્યૂઝ

PM મોદીની સામે ગહેલોતે કહ્યું ઃ રાજસ્થાન ગુજરાતથી અગ્રેસર, મોદીએ ગેહલોતને ગણાવ્યા દોસ્ત

નવીદિલ્હી,તા.૧૦વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે રાજસ્થાન પહોંચ્યા છે. પીએમ મોદીએ નાથદ્વારામાં રૂ. ૫,૫૦૦ કરોડથી વધુના વિકાસ પરિયોજનાઓનું લોકાર્પણ કર્યું. આ દરમિયાન રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર હતા. અહીં જનસભાને સંબોધતા પીએમ મોદીએ અશોક ગેહલોતને પોતાના…

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર
બ્રેકીંગ ન્યૂઝ

કોંગ્રેસ બજરંગબલીને મંદિરથી નીકાળીને ચૂંટણી મેદાનમાં લઇ આવી : અમિત શાહનો પ્રહાર

બેંગ્લોરઃ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણીને હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. આવી સ્થિતિમાં રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારમાં પૂરો જાેર લગાવી દીધો છે. રવિવારે ચૂંટણી પ્રચાર દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કોંગ્રેસ પર જાેરદાર પ્રહારો કર્યા છે. અમિત…

કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, pm મોદીએ વ્યક્ત કર્યું દુઃખ
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં બોટ ડૂબી, અત્યાર સુધીમાં ૨૧ લોકોના મોત, pm મોદીએ વ્યક્ત કર્યું દુઃખ

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર…

પીએમ કેર ફંડમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું
બ્રેકીંગ ન્યૂઝ

પીએમ કેર ફંડમાં નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં રૂ.૦.૪૦ કરોડનું દાન કરવામાં આવ્યું હતું

કોરોના રોગચાળા સામે લડવા માટે, વર્ષ ૨૦૨૦ માં બનાવવામાં આવેલા પીએમ કેર ફંડમાં માત્ર દેશમાંથી જ નહીં પરંતુ વિદેશમાંથી પણ ઘણું યોગદાન આપવામાં આવ્યું છે. મળતી માહિતી મુજબ ૫૩૫.૪૪ કરોડ રૂપિયા વિદેશી દાન સ્વરૂપે આપવામાં…

કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરી
બ્રેકીંગ ન્યૂઝ

કેરળના મલપ્પુરમમાં બોટ પલટી, ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા, પ્રધાનમંત્રીએ પરિજનોને ૨-૨ લાખના વળતરની જાહેરાત કરી

કેરળના મલપ્પુરમ જિલ્લામાં ૨૫થી વધુ લોકોને લઈને જઈ રહેલી એક બોટ પલટી જવાથી અનેક લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં આ દુર્ઘટનામાં ૨૧ લોકોએ જીવ ગુમાવ્યા છે. આ અકસ્માત તન્નૂરથી તુવલ તેરમ પર્યટન સ્થળ પર…

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કહ્યા આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા!.
બ્રેકીંગ ન્યૂઝ

ભારતીય વિદેશમંત્રી એસ જયશંકરે બિલાવલ ભુટ્ટોને કહ્યા આતંકવાદની ફેક્ટરીનો પ્રવક્તા!.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સરહદ પર સતત તણાવની સ્થિતિ હોય છે. જેનું કારણ પાકિસ્તાનનો અવળચંડાઈ છે. ત્યારે SCO Summit ૨૦૨૩માં ભારતના વિદેશ મંત્રી જયશંકરે કહ્યું, પાકિસ્તાન-ચીન કોરિડોર અંગે એસસીઓની બેઠકમાં એક કે બે વાર નહીં…

રાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ
બ્રેકીંગ ન્યૂઝ

રાજૌરીમાં સેનાની આતંકવાદીઓ સાથે અથડામણ

જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લાના કાંડી વિસ્તારમાં અથડામણમાં સેનાના પાંચ જવાન શહીદ થયા છે. એક ઘાયલ જવાનની હાલત ગંભીર છે. ઓપરેશન દરમિયાન અન્ય ત્રણ જવાન ઘાયલ થયા છે. હાલમાં પણ આ વિસ્તારમાં સેનાનું ઓપરેશન ચાલુ છે. સાવચેતીના…

ઉત્તર પ્રદેશની આ યુનિવર્સિટીમાં એક જ પરિવારના ૨૨ લોકોને નોકરી આપી દીધી!..
બ્રેકીંગ ન્યૂઝ

ઉત્તર પ્રદેશની આ યુનિવર્સિટીમાં એક જ પરિવારના ૨૨ લોકોને નોકરી આપી દીધી!..

નવીદિલ્હી,તા.૦૫ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની શુઆટ્‌સ યૂનિવર્સિટીમાં નિમણૂંકમાં મોટી ગરબડને લઈને સ્પેશિયલ ટાસ્ટ ફોર્સમાં ફરિયાદ નોંધાઈ હતી. નોંધાયેલી ફરિયાદમાં કહેવાયુ છે કે અહીં ૧ જાન્યુઆરી, ૧૯૮૪થી ૧ જાન્યુઆરી ૨૦૧૭ની વચ્ચે થયેલી ભરતીમાં ગરબડ થઈ છે. યૂનિવર્સિટીમાં થયેલ…

ખાદ્ય તેલના ભાવમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો!.
બ્રેકીંગ ન્યૂઝ

ખાદ્ય તેલના ભાવમાં ૨૦ રૂપિયા સુધીનો ઘટાડો થયો!.

નવીદિલ્હી,તા.૦૫દેશમાં ખાદ્ય તેલોની કિંમતમાં સતત ઘટાડો જાેવા મળી રહ્યો છે. બજારમાં તેલના ભાવમાં ઘટાડો જાેતા દેશની મુખ્ય દુગ્ઘ વિતરણ તથા ખાદ્ય ઉત્પાદન કંપની મદર ડેરીએ ખાદ્ય તેલના ભાવમાં ઘટાડો કર્યો છે. કહેવાય છે કે, કંપનીએ…