આચાર્યો માટે મહત્વનો નિર્ણય
બ્રેકીંગ ન્યૂઝ

આચાર્યો માટે મહત્વનો નિર્ણય

રાજ્યની સરકારી પ્રાથમિક શાળાના આચાર્યો હવે શૈક્ષણિક સત્રના અંતે થશે નિવૃત્ત આ નિર્ણયને કારણે શાળાઓના શૈક્ષણિક અને વહીવટી કાર્યમાં સતતતા જળવાઈ રહેશે તેવી અપેક્ષા વ્યક્ત કરવામાં આવી રહી છે ગાંધીનગર ગુજરાત રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા…

સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી
બ્રેકીંગ ન્યૂઝ

સોમનાથ મંદિરના પુનરોદ્ધારના ૭૫ વર્ષ નિમિત્તે આયોજિત ભારતના સાંસ્કૃતિક પુનરુત્થાનના પ્રતીક સમાન ઐતિહાસિક અવસર ‘સોમનાથ અમૃત મહોત્સવ‘માં ઉપસ્થિત રહેતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

શંખ તથા ડમરુના પ્રચંડ અને પવિત્ર ધ્વનિનાદ તેમજ ‘હર હર મહાદેવ‘ની ગુંજ સાથે સોમનાથમાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીનો ભવ્ય રોડ-શો યોજાયો સોમનાથ મંદિરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે દેવાધિદેવ મહાદેવની મહાપૂજા-અર્ચના અને જળાઅભિષેક કરી ૧૪૦ કરોડ દેશવાસીઓ સહિત…

ફેસબુક-ઈન્સ્ટા બાળકો માટે ઘાતક અમેરિકાની કોર્ટે Meta ને ફટકાર્યો ૩૧૦૦ કરોડનો દંડ
બ્રેકીંગ ન્યૂઝ

ફેસબુક-ઈન્સ્ટા બાળકો માટે ઘાતક અમેરિકાની કોર્ટે Meta ને ફટકાર્યો ૩૧૦૦ કરોડનો દંડ

સરકારી વકીલોએ આક્ષેપ કર્યો હતો કે કંપનીએ યુઝર્સની સુરક્ષા કરતા પોતાના આર્થિક નફાને વધુ પ્રાથમિકતા આપી હતી સોશિયલ મીડિયા જાયન્ટ મેટા માટે એક મોટો આંચકો સામે આવ્યો છે. અમેરિકાની એક અદાલતે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેરન્ટ…

રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ
બ્રેકીંગ ન્યૂઝ

રાજકોટ મનપાની તિજાેરીના તળિયા દેખાયા! ૩૧૦૦ કરોડના બજેટ સામે ખર્ચ માત્ર ૧૪૦૦ કરોડ

ગત વર્ષે રૂ. ૩૧૦૦ કરોડનું તોતિંગ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ વાસ્તવિકતા એ છે કે અત્યાર સુધીમાં માત્ર રૂ. ૧૪૦૦ કરોડનો જ ખર્ચ થયો છે મનપાએ રૂ. ૨૦૦ કરોડની લોન લેવી પડીઆગામી નાણાકીય વર્ષના…

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક
બ્રેકીંગ ન્યૂઝ

સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : ૨૪૨ વેબસાઇટ બ્લોક

અત્યાર સુધી ૭,૮૦૦ થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા ગેરકાયદેસર સટ્ટાબાજીના ફેલાવાને રોકવા માટે આ પગલું ભરવામાં આવ્યું છેભારત સરકારે આજે ગેરકાયદેસર ઓનલાઈન સટ્ટાબાજી અને જુગાર સામે મોટી કાર્યવાહીમાં ૨૪૨ ગેરકાયદેસર વેબસાઇટ્સની લિંક્સ…

જીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન રોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડે છે મંત્રી શ્રી હર્ષ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

જીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’ હેલ્પલાઇન રોજ સરેરાશ ૪૦ થી ૫૦ ફોન કોલ્સ દ્વારા માનસિક સમસ્યાઓનો સામનો કરતા નાગરિકોને કાઉન્સેલિંગ પૂરું પાડે છે મંત્રી શ્રી હર્ષ સંઘવી

જીવન આસ્થા: જીવનની નવી આશા સ્પર્ધાત્મક યુગમાં લાખો નિરાશાઓની વચ્ચે 'જીવન આસ્થા' ગુજરાતના લાખો લોકોના દિલમાં આશાનું કિરણ જગાવવાનું પવિત્ર કાર્ય કરી રહી છે: ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીજીવનને નવી દિશા આપતી ‘જીવન આસ્થા’…

8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી
બ્રેકીંગ ન્યૂઝ

8 એપ્રિલ, પીએમ મુદ્રા યોજનાના 10 વર્ષ: છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાતમાં ₹ 70 હજાર કરોડની લોન આપવામાં આવી

યોજના અંતર્ગત લોન આપવામાં ચાર વર્ષમાં 74%નો વધારો, વર્ષ 2020-21માં ₹11 હજાર કરોડ સામે વર્ષ 2023-24માં ₹19 હજાર કરોડથી વધુની લોન મંજૂરદસ વર્ષમાં દેશભરમાં ₹33 લાખ કરોડથી વધુની ગેરંટી-મુક્ત લોન મંજૂર કરવામાં આવી: વડાપ્રધાન શ્રી…

વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાનશ્રીએ ‘નોલેજ બેઝ્ડ ઇકોનોમી’નો વિચાર આપ્યો છે, આ ક્ષેત્રે બ્રહ્મ સમાજ અગ્રેસર રહેશે : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ

મુખ્યમંત્રી શ્રી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અમદાવાદમાં આયોજિત મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનું ઉદ્ઘાટન કરાયું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ સમિટ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 'સૌના સાથ, સૌના વિકાસ' મંત્રને સાકાર કરે છે બ્રાહ્મણ સમાજ…

ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત
બ્રેકીંગ ન્યૂઝ

ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં GIDCનું નિર્માણ કરવાનું રાજ્ય સરકારનું લક્ષ્ય : ઉદ્યોગ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતના છેવાડાના તાલુકાઓમાં નવીન ઔધોગિક વસાહત- GIDCનું નિર્માણ અને વિસ્તાર કરવાનું રાજ્ય સરકાર દ્વારા લક્ષ્ય રાખવામાં આવ્યું છે. જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં ૦૭ પ્લોટ અને ૦૪ શેડ તેમજ…

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા
બ્રેકીંગ ન્યૂઝ

રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ વાગડિયા ગામ સ્થિત એકતા કૌશલ્ય વર્ધન કેન્દ્રની મુલાકાત લઈ તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કર્યા

GMR વારલક્ષ્મી ફાઉન્ડેશન સંચાલિત એકતા કૌશલ્યવર્ધન કેન્દ્ર દ્વારા આદિવાસી યુવાનોનું કૌશલ્યવર્ધન: તાલીમ મેળવી ઘરઆંગણે રોજગારી મેળવી રહ્યા છે યુવાનો રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી અને રાજ્યના પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્માની વિશેષ ઉપસ્થિતિ છેલ્લા ચાર વર્ષમાં વાગડિયા સેન્ટર…