અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા
માનવ અધિકાર

અરવલ્લી જિલ્લાના પોલીસ ની દાદાગીરી સામે આવી પ્રિય નેતાજી દારૂ સાથે ઝડપાતા PI લાજવાના બદલે મીડિયા પર ગાજ્યા

અરવલ્લી : એક કહેવત છે કે, પૈસા હોય તો આ દેશમા તમે ગમે તે કરી શકો છો. આવુ જ કંઇક અરવલ્લીના માલપુરમાં જોવા મળ્યું હતુ. માલપુર પોલીસ સ્ટેશનના પીઆઇ મૌલિક ચોધરીએ દારૂ સાથે ઝડપાયેલા નેતાને…

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી
માનવ અધિકાર

ડીસામાં લોકોને ગીતા ઉપદેશ અંગે જાગૃત કરવા બાળકીઓએ ગીતા માથા પર મૂકી પોથીયાત્રા કાઢી

હિન્દુ ધર્મમાં ભગવત ગીતાનું મહત્વ ખુબ છે. ડીસાની જાગૃતિ કન્યા વિધાલય ખાતે ભગવત ગીતા જયંતિ નિમિત્તે આવનારી પેઢી ગીતાના મહત્વને સમજતી થાય તે અંગે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ડીસામાં લોકો ભગવત ગીતા જેવા મહાન…

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન
માનવ અધિકાર

ગોધરાની શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ દ્વારા જાગૃતિ રેલીનું આયોજન

ચૂંટણીની જાગૃતિને લઈને ઘણા બધા કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેના અનુસંધાને આજરોજ ગોધરાની જાણીતી શેઠ પીટી આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના એનએસએસ વિભાગના વિદ્યાર્થી સ્વયંસેવકો દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલી કાઢવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં…

તમારા આધાર કાર્ડ કોઈ ખોટો ઉપયોગ તો થયો નથી?
માનવ અધિકાર

તમારા આધાર કાર્ડ કોઈ ખોટો ઉપયોગ તો થયો નથી?

જયારે કોઈ સરકારી કામ હોય કે બિન-સરકારી કામ, આ માટે ઘણા પ્રકારના દસ્તાવેજાેની જરૂર પડે છે. જેમ કે કહી શકાય કે ડ્રાઈવિંગ લાઈસન્સ, પાનકાર્ડ, બેંકિંગ જેવા આઈડેન્ટિફિકેશન માટે આપણી જાણકારીની જરૂર પડે છે. પરંતુ એક…

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ૨૦૦૦ થી  વધું કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો
માનવ અધિકાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલના તબીબોની ૨૦૦૦ થી  વધું કલાકોની મહેનતનું પરિણામ : અંગદાનમાં મળ્યા 200 થી વધુ અંગો

સિવિલ હોસ્પિટલ અમદાવાદના તબીબોએ આદરેલા અંગદાનના સેવાયજ્ઞમાં વધુ એક પીંછુ ઉમેરાયું છે. રીટ્રાઇવલ સેન્ટરની મંજૂરી મળ્યાના ૫૨૦ દિવસમાં ૬૭ બ્રેઇનડેડ અંગદાતાઓના અંગદાનમાં મળેલા ૨૧૦ અંગોથી ૧૮૭ પીડિત જરૂરિયાતમંદોને નવજીવન મળ્યું છે. સિવિલ હોસ્પિટલની SOTTOની ટીમના…

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા” દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી
માનવ અધિકાર

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન “ઓપરેશન મહિલા સુરક્ષા” દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી

RPFએ સમગ્ર ભારતમાં અભિયાન "ઓપરેશન મહિલા સુરક્ષા" દરમિયાન 150 છોકરીઓ/મહિલાઓને બચાવી મહિલાઓ માટે આરક્ષિત કોચમાં અનધિકૃત રીતે મુસાફરી કરવા બદલ 7000થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે રેલ વપરાશકર્તાઓને તેમની સલામતી અને શું કરવું અને…

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘તર્કશ એપ્લિકેશન’, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું  ગૃહમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ
માનવ અધિકાર

અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘તર્કશ એપ્લિકેશન’, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું ગૃહમંત્રીશ્રીના હસ્તે લોકાર્પણ

અમદાવાદ શહેર પોલીસ દ્વારા ક્રાઇમ બ્રાન્ચ ગાયકવાડ હવેલી, અમદાવાદ ખાતે અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયાર કરવામાં આવેલ તર્કશ એપ્લિકેશન, સ્વાગત કક્ષ તથા નવનિર્મિત આર્થિક ગુના નિવારણ શાખા અને પોલીસ કેન્ટીન બિલ્ડિંગનું લોકાર્પણ કરતા ગૃહમંત્રી શ્રી…

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના રહીશોની ફરિયાદ નિવારણ માટે અને અન્ય સૂચનો માટે ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૦૮ ૧૮૧૮ કાર્યરત
માનવ અધિકાર

ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારના રહીશોની ફરિયાદ નિવારણ માટે અને અન્ય સૂચનો માટે ટોલ ફ્રી નંબર- ૧૮૦૦ ૧૦૮ ૧૮૧૮ કાર્યરત

આ ટોલ ફ્રી નંબર આજરોજ મેયર શ્રી હિતેષ મકવાણા હસ્તે આરંભ કરાયો ગાંધીનગરગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નાગરિકોને પોતાની આસપાસની કોઇ ફરિયાદ કરવા અને સ્માર્ટ સીટી માટે કે અન્ય બાબતે યોગ્ય સૂચન કરવામાં સરળતા રહે તેવા ઉમદા…

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું
માનવ અધિકાર

સેકટર-૨૧ ગાંધીનગર ખાતે રાજકોટ નાગરિક સહકારી બેંકના નવીન ભવનનું ઉદઘાટન કરાયું

નવીન ભવનના પ્રારંભથી બેંકના ગ્રાહકને લોકર સહિત  વધુ સારી-ઝડપી સુવિધા ઉપલબ્ધ થશે રાજકોટ નાગરિક સહકારી બેંક લી. ગાંધીનગર શાખાનો સ્વામિનારાયણ સંપ્રદાયના પૂજ્ય સંતોના હસ્તે પોતાના નવીન ભવનનો સેક્ટર-૨૧ ખાતે શુભારંભ કરવામાં આવ્યો હતો. પૂજ્ય સંતગણશ્રીએ…

“ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022” દ્વારા અમદાવાદના સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વ્યક્ત કરી હતી.
માનવ અધિકાર

“ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 2022” દ્વારા અમદાવાદના સરદાર ધામ ખાતે આયોજિત પ્રમોશનલ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાનેથી વ્યક્ત કરી હતી.

સમાજ નિર્માણ થી રાષ્ટ્રનિર્માણ નો સંકલ્પ કરીએ:- રાજ્યપાલ શ્રી રાજ્યપાલશ્રીએ સરદાર વલ્લભભાઈ પટેલના ભારતને એકસૂત્ર કરવાના યોગદાનને યાદ  કરતા જણાવ્યું હતું કે, સરદાર પટેલે આઝાદી પછી 562 જેટલા દેશી રજવાડા ઓને એક કરીને ભારતને સંપૂર્ણ…