શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન
બ્રેકીંગ ન્યૂઝ

શૌર્ય અને બહાદુરી દાખવવા બદલ સ્ત્રી શક્તિનું સન્માન પૂજય સ્વામીજી સચ્ચિદાનંદજીના હસ્તે કરવા તેમજ પ્રસંગને અને સાંપ્રત કોરોનાની સ્થિતિમાં માર્ગદર્શન આપતું પ્રવચન

અરવલ્લીસરદારધામનો મુખ્ય ઉદ્દેશ સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો છે અને તે અંતર્ગત જુદી જુદી સમાજોપયોગી, શૈક્ષણિક તેમજ યુવા અને નારી સશક્તિકરણની કામગીરી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈએ અભૂતપૂર્વ સિધ્ધી અથવા તો વિજ્ઞાન, કલા તેમજ બહાદુરીપૂર્વકના…

ક્રૂર હત્યા : હાથિયાના વૃદ્ધની હત્યા કરી રસ્સીથી હાથપગ બાંધી લાશને મેશ્વો ડેમમાં નાખી દેતા ચકચાર, શામળાજી પોલીસ ઘટનાસ્થળે
ક્રાઇમ ડાયરી

ક્રૂર હત્યા : હાથિયાના વૃદ્ધની હત્યા કરી રસ્સીથી હાથપગ બાંધી લાશને મેશ્વો ડેમમાં નાખી દેતા ચકચાર, શામળાજી પોલીસ ઘટનાસ્થળે

અરવલ્લી  .  અરવલ્લી જીલ્લામાં સામાન્ય બાબતોમાં લોકો એક બીજાના ખૂનના પ્યાસા બન્યા હોય તેમ હત્યાની ઘટનાને અંજામ આપી રહ્યા છે ભિલોડા તાલુકાના હાથીયા ગામના ૭૫ વર્ષીય વૃદ્ધને હત્યારાએ મોતને ઘાટ ઉતારી વૃદ્ધની હત્યા છુપાવવા વૃદ્ધની…

મેશ્વો ડેમમાં થી મેશ્વો નદી માં ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું
બ્રેકીંગ ન્યૂઝ

મેશ્વો ડેમમાં થી મેશ્વો નદી માં ત્રીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું

  અરવલ્લીશામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ નદીમાં પાણી છોડવામાં આવે તેવી સરકારમાં રજૂઆત કરી હતીઉનાળામાં પાણીની વિકટ સમસ્યા ઉત્પન્ન થઈ હતી નદીમાં પાણી ના હોવાથી ઢોર ઢાખર તથા પશુ પંખીઓ પાણી વગર તરફડીયા મારતાં હતાં શામળાજી મંદિર…

અરવલ્લી જિલ્લા નું આરોગ્ય તંત્ર તમામ ક્ષેત્રે નિષ્ફળ 108 ,રેમદેસીવીર ઓક્સિજન જેવી સુવિધાઓ વગર લોકો મોત ને ભેટી રહ્યા તંત્ર તમાશો જોઈ રહ્યું
બ્રેકીંગ ન્યૂઝ

અરવલ્લી જિલ્લા નું આરોગ્ય તંત્ર તમામ ક્ષેત્રે નિષ્ફળ 108 ,રેમદેસીવીર ઓક્સિજન જેવી સુવિધાઓ વગર લોકો મોત ને ભેટી રહ્યા તંત્ર તમાશો જોઈ રહ્યું

અરવલ્લીઅરવલ્લી જિલ્લામાં કોરોના નો કહેર.. ઓક્સિજન દવા ઇન્જેક્શન ની સુવિધા વિના હોસ્પિટલમાં કણસી દમ તોડતાં દર્દીઓ.. આરોગ્ય વિભાગ ના સીડીએચઓ કે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ના સત્તાવાળાઓ ફોન જ ઉપાડતા નથી.. રોજબરોજ નવા કેશો માંવધારો.સેવાના…

સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું પોઇન્ટ ઓફ સેલ મશીનથી MRP મુજબ વેચાણ કરાશે
બ્રેકીંગ ન્યૂઝ

સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું પોઇન્ટ ઓફ સેલ મશીનથી MRP મુજબ વેચાણ કરાશે

અરવલ્લી        રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધતિમાં પારદર્શિતા, ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઔધોગિક વપરાશ પર અંકુશ, ડીઝીટલપેમેન્ટને પ્રોત્સાહન, ખાતર વિક્રેતાઓ પાસે રાસાયણિક ખાતરોના ઉપલબ્ધ જથ્થા અંગેની ઓનલાઇન માહિતી તથા ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની…