”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”
સમાચાર

”કાળી ચૌદશે પાણી–અનાજનો બગાડ અટકાવવા જાથાએ રાજ્ય સરકારને પત્ર પાઠવ્યો”

swachhindia.ndtv.com અમદાવાદ : ભારતમાં સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, પરંપરાઓ, કુરિવાજો, માન્યતાઓ, ક્રિયાકાંડો પ્નદેશના રીતરિવાજ મુજબ જોવા મળે છે. કકડાટને દૂર કરવા ચાર ચોકમાં કુંડાળા કરી તેમાં ભજીયા–વડા મુકવાથી વાસ્તવમાં કકડાટ દૂર થયો છે કે નહિ…

દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે – સાંસદશ્રી મનસુખભાઈ વસાવા
બ્રેકીંગ ન્યૂઝ

દેશને સમૃદ્ધ રાષ્ટ્ર બનાવવાના અને આત્મનિર્ભર ભારતના વિચારને ચરિતાર્થ કરવા માટે સુરક્ષા જવાનો દ્વારા બાઈક રેલીના માધ્યમથી કામ થઈ રહ્યું છે, તે ખરેખર સન્માનનીય છે – સાંસદશ્રી મનસુખભાઈ વસાવા

દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવશરે સીમા સુરક્ષાબળ (બીએસએફ) દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની ૧૫૩ મી જન્મ જયંતી નિમિત્તે તા.૨ જી ઓક્ટોબર,૨૦૨૨ ના રોજ દેશભરમાં રાષ્ટ્રીય એકતાની ભાવના નાગરિકોમાં જાગૃત થાય અને નશીલી દવાઓનો ઉપયોગ…

રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ
રાજનીતિ

રાજપીપલા  ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં  વિવિધ બેઠક યોજાઇ

ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉનાઈથી અંબાજી સુધી યોજાનાર ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા-2022ના અનુસંધાને સર્કિટ હાઉસ,રાજપીપળા ખાતે  તથા ટાઉન હોલ રાજપીપલા ખાતે જિલ્લા ભાજપા પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલની અધ્યક્ષતામાં વિવિધ બેઠકો યોજી કાર્યક્રમ ને સફળ…