Latest Blog

શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.
સમાચાર

શંખેશ્વરમાં પૂ.રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિએ ત્રિ-દિવસીય મોહોત્સવ યોજાયેલ.

શંખેશ્વર મહાતીર્થ શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રસાદે તપાગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ.સા ના શિષ્યરત્ન માનવતાના મસીહા,પ્રવચન પ્રભાવક પ.પૂ.આ.શ્રીમદ્ વિજય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના ૪૮માં દીક્ષા તિથિ નિમિત્તે સહ જિનભક્તિમય, ગુરુગુણગાનમય,ધર્મ આરાધનામય,સાધર્મિકસહાયમય, અનુકંપામય,જીવદયામય ત્રિ-દિવસીય મહોત્સવ યોજાયેલ. જ્યોતિષાચાર્ય…

જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને  આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ
સમાચાર

જિલ્લામાં આવેલ એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨ અન્વયે બેઠક યોજાઇ

મોડાસા જી.આઈ.ડી.સી. ગણેશપુર  ખાતે મોડાસા જી.આઈ.ડી.સી એસોશીયેશનના હોદ્દેદારો તથા જિલ્લામાં આવેલ  એસોશીયેશન, હોદ્દેદારો તથા અગ્રગણ્ય ઉદ્યોગકારોને  આગામી દિવસોમાં યોજાનાર વાયબ્રન્ટ ગ્લોબલ સમીટ-૨૦૨૨  અન્વયે આસીસ્ટન્ટ કમિશ્નર અને જનરલ મેનેજર શ્રી ડી.ડી.સોલંકીના અધ્યક્ષ સ્થાને  જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર…

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું
બ્રેકીંગ ન્યૂઝ

શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને યુથ પાર્લામેન્ટ ઓફ ઇન્ડિયા-ર૦ર૧માં ‘‘નેશનલ એજ્યુકેશન પોલિસી-ર૦ર૦નું મહત્વ-જરૂરિયાત’’ વિષયક સત્ર યોજાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જાહેર કરાયેલી ‘‘નવી શિક્ષણ નીતિ-ર૦ર૦’’નો ગુજરાતમાં આગામી ૧૦ વર્ષમાં અમલ કરવામાં આવશે. આ માટે આગામી વાયબ્રન્ટ ગુજરાત-ર૦રરમાં મુખ્ય મંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ‘‘નવી શિક્ષણનીતિ -ર૦ર૦ NEP’’ નો ગુજરાતનો…

પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા લોકો માટે ખુશખબર
બ્રેકીંગ ન્યૂઝ

પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલા લોકો માટે ખુશખબર

ગુજરાતમાં પોલીસ ભરતી માટે તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે સર્વ પ્રથમ વાર રાષ્ટ્રીય અધ્યક્ષ શ્યામસિંહ ના નેતૃત્વ માં "ઉત્તર ભારતીય વિકાસ પરિષદ"દ્વારા રાજારામ વિદ્યાલય,વટવા મુકામે મફતમાં ટયુશન ક્લાસ ના વર્ગો શરૂ કરવામાં આવ્યા છે.જેમાં મોટી…

માંડવી તાલુકાની મસ્કા ગ્રામ પંચાયત 30 વર્ષ પછી સમરસ જાહેર થઈ
સમાચાર

માંડવી તાલુકાની મસ્કા ગ્રામ પંચાયત 30 વર્ષ પછી સમરસ જાહેર થઈ

માંડવી તાલુકાની મસ્કા ગ્રામ પંચાયત 30 વર્ષ પછી સમરસ જાહેર થઇ હતી મસ્કા ગ્રામ પંચાયત સમરસ જાહેર થતાંજ ઢોલ- નગારા સાથે મામલતદાર કચેરી થી મસ્કા ગામ સુધી વાજતે-ગાજતે સરઘસ નીકળ્યું હતુ જેમાં પુર્વ સરપંચ કીર્તીભાઈ…

મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ – ટંકારા પડધરી વિધાનસભા ) માં આજે યુવા મતદાર સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું
રાજનીતિ

મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ – ટંકારા પડધરી વિધાનસભા ) માં આજે યુવા મતદાર સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું

મોરબી જિલ્લા યુવા મોરચા દ્વારા મોરબી તાલુકા મંડળ (૬૬ - ટંકારા પડધરી વિધાનસભા ) માં આજે યુવા મતદાર સંપર્ક અભિયાન નું આયોજન કરવામાં આવ્યું જેમાં મોરબી તાલુકા નું ખાનપર ગામ તથા ચાચાપર ગામે યુવા મતદારો…

આહવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે નરેશભાઈ ગવળી ભા.જ.પા. પેનલ માંથી ઉમેદવારી કરી
રાજનીતિ

આહવા ગ્રામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે નરેશભાઈ ગવળી ભા.જ.પા. પેનલ માંથી ઉમેદવારી કરી

ઉપપ્રમુખ ગિરીશભાઈ મોદી માજી ભા.જ.પા. પ્રમુખ રમેશભાઈ ચૌધરી, માજી ભા. જ. પા. પ્રમુખ દિલીપભાઈ ચૌધરી, રાજવી ધનરાજસિંહ સૂર્યવંશી, આહવા મંડલ પ્રમુખ સંજયભાઈ વ્યવહારે, વઘઇ મંડલ ના પ્રભારી સંજયભાઈ પાટીલ, ડાંગ જિલ્લા અનુસૂચિત મોરચાના પ્રમુખ પ્રવીણભાઈ…

શંખેશ્વર મહાતીર્થે પર્યાવરણ મંત્રી અને રાજ્ય મંત્રી શિક્ષણ શ્રીએ જૈન મુનિશ્રીઓના આશીર્વાદ લીધેલ.
સમાચાર

શંખેશ્વર મહાતીર્થે પર્યાવરણ મંત્રી અને રાજ્ય મંત્રી શિક્ષણ શ્રીએ જૈન મુનિશ્રીઓના આશીર્વાદ લીધેલ.

ઉત્તર ગુજરાત ની ધન્યધરા પર આવેલ શંખેશ્વર મહાતીર્થે શ્રી 108 પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટના પ્રાંગણે ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી વન પર્યાવરણ શ્રીમાન કિરીટસિંહજી રાણા અને શિક્ષણ મંત્રી શ્રીમાન કીર્તિસિંહજી વાઘેલા,ગુજરાત કિસાન મોરચાના ઉપ્રમુખ શ્રીમાન…

वामा साहित्य मंच से सुनने को मिली ग़ज़ल, कविता, कहानी और लघुकथा पाठकों के दिल मे उतरे ऐसे लेखन के लिए रियाज़ ज़रूरी-सीमा व्यास
સમાચાર

वामा साहित्य मंच से सुनने को मिली ग़ज़ल, कविता, कहानी और लघुकथा पाठकों के दिल मे उतरे ऐसे लेखन के लिए रियाज़ ज़रूरी-सीमा व्यास

इंदौर। कोई किसी को लिखना सीखा नहीं सकता। पढ़ने का अभ्यास करते हुए कब कलम शब्दों,वाक्यों को रचने लगती है, लेखक जान ही नहीं पाता। पर अपने लेखन से संतुष्ट न होना ही सच्चे लेखक…

अब 30 वर्ष के युवा भी डाइबिटीज़ से अछूते नहीं
સમાચાર

अब 30 वर्ष के युवा भी डाइबिटीज़ से अछूते नहीं

स्वास्थ्य शिविर में हृदय, मधुमेह और स्त्री रोग की निःशुल्क जांच  आधुनिकता के इस दौर में मधुमेह की बीमारी अब युवाओं को अपने चपेट में ले रही है। आमतौर पर पहले यह बीमारी 40 वर्ष…