Latest Blog

રવિવારે આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશનો અદ્દભુત નજારો
સમાચાર

રવિવારે આકાશમાં ચંદ્ર, ગુરૂ, શુક્ર, શનિ, યુરેનશનો અદ્દભુત નજારો

રવિવારે આકાશમાં મંગળ સિવાયના ગ્રહોનો અદ્દભુત નજારો સૂર્યાસ્ત પછી આકાશમાં ગ્રહોનો મેળાવડો જોવા મળશે.ટેલીસ્કોપથી યુરેનશ, નેપચ્યુન, પ્લુટો આહલાદક દેખાશે.તા. ૧ર મી ડિસેમ્બરે આકાશમાં ખગોળીય ઘટનાની વણજાર જોવા મળશે.નૈૠત્ય દિશામાં પાંચ ગ્રહો, બે મોટા એસ્ટોરોઈડ જોવા…

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
સમાચાર

મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી

દેશના પ્રથમ CDS બીપીન રાવતના હેલીકોપ્ટર દુર્ઘટનામાં દુખદ અવસાન થયું છે CDS સહીત ૧૧ જવાનોના મોત થતા આજે મોરબી શહેર યુવા ભાજપ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ સમયે મોરબી શહેર મહામંત્રી રીસીપભાઇ કૈલા,…

મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો
સમાચાર

મોડાસા શહેર કારોબારી તેમજ CDS બિપિન રાવતજીનો શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ટાઉન હોલ ખાતે યોજોયો

મોડાસા ટાઉન હોલ ખાતે ભારતીય જનતા પાર્ટી મોડાસા શહેર ની કારોબારી બેઠક યોજાઇ જેમાં સૌ પ્રથમ સિ ડી એસ જનરલ બિપિન રાવત ને પુષ્પાંજલિ તેમજ બે મિનિટનું મૌન પાલી કાર્યકર્મ ની શરૂઆત કરી હતી  મહામન્ત્રી…

ગુજરાત ભાજપ મંત્રી મહેશ કસવાલા દ્રારા લિખિત પુસ્તક ઋણાનુબંધ નું વિમોચન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી  સી.આર.પાટીલ સાહેબ ના કરકમળો થી કરવામાં આવ્યું.
સમાચાર

ગુજરાત ભાજપ મંત્રી મહેશ કસવાલા દ્રારા લિખિત પુસ્તક ઋણાનુબંધ નું વિમોચન ભાજપા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબ ના કરકમળો થી કરવામાં આવ્યું.

પ્રદેશ ભાજપ અધ્યક્ષ શ્રી સી.આર.પાટીલ સાહેબે પુસ્તક નું વિમોચન કરતા કહયું કે મહેશભાઈ કસવાલા એ ડોક્યુમેન્ટ્રી બનાવ્યું પણ ડોક્યુમેન્ટ્રી બનવા માટે વધારે અગત્ય નું એ છે કે તે તૈયાર કરવા માટે મસાલો જોઈએ એનો અર્થ…

પુસ્તક એ સાચો મિત્ર છે જે  આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી
સમાચાર

પુસ્તક એ સાચો મિત્ર છે જે આપણને જીવન જીવવાનો સાચો માર્ગ બતાવે છે. – શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી

"કલમનો કાર્નિવલ "૨.૦  પુસ્તક મેળામાં શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી ની પ્રેરક ઉપસ્થિતિ અમદાવાદના  નવ ભારત સાહિત્ય મંદિર દ્વારા કલમનો કાર્નિવલ" ૨.૦ પુસ્તકના પર્વ નું શિક્ષણ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી હસ્તે ખુલ્લો મુકાયો હતો.આ પ્રસંગે…

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે  ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’
બ્રેકીંગ ન્યૂઝ

હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે ૧૦,૦૦૦ બહેનોનું સન્માન કરતો ‘નાર્યસ્તુ વંદના કાર્યક્રમ’

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં હિંમતનગરના BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પૂર્વ મંત્રી સ્વ.શ્રી રણજીતસિંહ ચાવડાના સ્મરણાર્થે નાર્યસ્તુ વંદના કાર્યક્રમ યોજાયો હતો.      નાર્યસ્તુ વંદના કાર્યક્રમમાં માતા- બહેનોને સંબોધીને મુખ્યમંત્રીશ્રીએ  ગુજરાતની નારીને બિચારી,બાપડી કે અબળા નહીં…

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ
સમાચાર

ચૂંટણી મુક્ત, નિષ્પક્ષ, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે માટે વિવિધ નોડલ અધિકારીઓ સાથે બેઠક યોજતા શ્રી જી.પી.બ્રહ્મભટ્ટ

રાજ્ય ચૂંટણી આયોગ, ગાંધીનગર દ્વારા રાજ્યની ગ્રામ પંચાયતોની સામાન્ય/વિભાજન/મધ્યસત્ર તેમજ પ્રસંગોપાત ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી-૨૦૨૧ ના જાહેર થયેલ કાર્યક્રમને અનુલક્ષીને નવસારી જિલ્લાના ચુંટણી નિરીક્ષક શ્રી જી.પી.બ્રહ્મભટ્ટના અધ્યક્ષપદે કલેકટર કચેરીના સભાખંડ ખાતે નોડલ અધિકારીશ્રીઓ સાથે…

જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ
સમાચાર

જામનગરમા વધુ બે એમીક્રોન કેસ અને ત્રણ દિમા ખાનગી સરકારી બધા મળી ૪૦ કોવિડ કેસ

દ્વારકા જિલ્લામા એક એમીક્રોન જામનગર ( ભરત ભોગાયતા) જામનગરની ચિંતામાં વધારો કરનાર સમાચાર સામે આવ્યા છે, જેમાં ઓમીક્રોન પોજીટીવ આવેલ વૃદ્ધના સંપર્કોમાં આવેલ લોકોના ટેસ્ટ કરવામાં આવતા બે લોકો કોરોના પોજીટીવ આવેલ તેમનામાં ઓમીક્રોન વોરીયેન્ટ…

વતનમાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકતા કર્મયોગી
સમાચાર

વતનમાં સેવાપ્રકલ્પ ખુલ્લો મુકતા કર્મયોગી

પુરૂષાર્થ અને કર્તવ્ય પરાયણતાના સુભગ સમન્વય સાથેની વિનમ્રતા અને deserving ને પુરો આદર આપનારા RIL ના કોર્પો.અફેર્સ ડાયરેક્ટર પરીમલભાઇએ દેવભૂમી દ્વારકા અને જામનગર જિલ્લામાટે અનેક લોકઉપયોગી સુવિધા કરી છે.....કરાવી છે...જુસ્સો પુરો પાડ્યો છે....પ્રજાના પ્રશ્ર્નોના સફળ…

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળમાં અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરાયું
રાજનીતિ

મોરબીના સ્વામીનારાયણ ગુરુકુળમાં અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરાયું

 રિપોર્ટ:- મહેશ.ડી.સિંધવ     મંત્રી બ્રિજેશભાઈ મેરજાના હસ્તે કરાયું લોકાપર્ણ. મોરબીના શ્રી સ્વામીનારાયણ ગુરુકુળ ખાતે સરકારના અનુદાનથી આધુનિક અટલ ટીકરીંગ લેબનું નિર્માણ કરવામાં આવ્યું હોય જે પ્રસંગે ઉદ્ઘાટન સમારોહમાં નીલકંઠદાસ સ્વામી, નિર્ગુણજીવનદાસ સ્વામી, મંત્રી બ્રિજેશભાઈ મેરજા…