ઈચ્છામૃત્યુના નિયમોમાં સુધારો કરવા સુપ્રીમ કોર્ટ તૈયાર!
નિષ્ક્રિય ઈચ્છામૃત્યુ પર ઐતિહાસિક ચુકાદો આપ્યાના ચાર વર્ષ બાદ સુપ્રીમ કોર્ટ ૨૦૧૮ના નિર્દેશોમાં સુધારો કરવા સંમત થઈ છે. કોર્ટે કહ્યું છે કે જે લોકો ગંભીર રીતે બીમાર છે અને જીવન નિર્વાહ કરી રહ્યા છે તેમને…










