આહવા ખાતે યોજાઇ પ્રભારી મંત્રી શ્રી નરેશભાઇ પટેલની સમીક્ષા બેઠક
આહવા : તા : ૧૫ : રાજ્ય સરકારના વનબંધુ કાર્યક્રમ હેઠળ પીવાના પાણી સહિત સિંચાઈને ખાસ પ્રાધાન્ય આપવા સાથે, આદિજાતિ બજેટમાંથી જન સામાન્યની સુખાકારીના કામો હાથ ધરવાની પ્રતિબદ્ધતા વ્યકત કરતા, મંત્રી શ્રી નરેશભાઈ પટેલે કોઈપણ…










