વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના કર્મચારીઓએ દર્દીના સગાને રૂ . ૫.૨૫ લાખ પરત કરી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ 
સમાચાર

વિરમગામના મહાત્મા ગાંધી સરકારી દવાખાનાના કર્મચારીઓએ દર્દીના સગાને રૂ . ૫.૨૫ લાખ પરત કરી માનવતાનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પૂરૂ પાડ્યુ 

( વંદના નીલકંઠ વાસુકિયા ) વિરમગામ : આજે અનેક લોકો પૈસા પાછળ આંધળી દૌટ મુકી રહ્યા છે અને પૈસા માટે ગમે તે હદે પણ જઇ શકે છે. આવા અનેક કિસ્સાઓ આપણા ધ્યાનમાં આવી જ રહ્યા…

જાફરાબાદમાં બોળસિંહોની લટાર : લોઠપુર નજીક મધરાત્રે રોડ ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ
સમાચાર

જાફરાબાદમાં બોળસિંહોની લટાર : લોઠપુર નજીક મધરાત્રે રોડ ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ

અમરેલી જિલ્લામાં એશિયાટિક સિંહોની સંખ્યામાં વધારો થયો છે. જંગલનો રાજા અનેકવાર રહેણાક વિસ્તારમાં આવી જતો હોવાના વીડિયો સામે આવતા રહ્યાં છે. ત્યારે જાફરાબાદ તાલુકાના લોઠપુર ગામ નજીક મોડી રાતે 5 જેટલા નાના મોટા સિંહબાળો પોતાની…

ગુજરાતમાં કચ્છ પછી સૌથી વધારે ભૂકંપનો ખતરો નર્મદા ફોલ્ટલાઈનમાં, 2001 પછી 25 હજારથી વધારે નાના-મોટા આંચકા અનુભવાયા
સમાચાર

ગુજરાતમાં કચ્છ પછી સૌથી વધારે ભૂકંપનો ખતરો નર્મદા ફોલ્ટલાઈનમાં, 2001 પછી 25 હજારથી વધારે નાના-મોટા આંચકા અનુભવાયા

વર્ષ 2001માં ભરૂચ, ભચાઉ, કચ્છ-ભુજ સહિત ગુજરાતના ભૂગર્ભમાં વિનાશક ભૂકંપ બાદ હજાર જેટલા નાના-મોટા આંચકા આવી ગયા છે. કચ્છ પછી ધરતીકંપનો સૌથી વધુ ખતરો 600 કિમી લાંબી નર્મદા ફોલ્ટલાઇન પર રહેલો છે. છેલ્લાં 9.5 વર્ષમાં…

પાટણના માહિતી નિયામક અધિકારી કુલદીપ પરમારનું ભવ્યાતિભવ્ય સન્માન
સમાચાર

પાટણના માહિતી નિયામક અધિકારી કુલદીપ પરમારનું ભવ્યાતિભવ્ય સન્માન

બનાસકાંઠા જિલ્લાના ટીવી 9 ગુજરાતી ચેનલના પૂર્વ જિલ્લા રિપોર્ટર અને હાલમાં પાટણ જિલ્લામાં નાયબ માહિતી નિયામક અધિકારી તરીકે ફરજ બજાવતા કુલદીપભાઇ પરમાર જેઓ વર્ગ1ના અધિકારી તરીકે ‌નિમણૂક પામ્યા છે ત્યારે આજે પ્રોફેશનલ પ્રેસ યુનિટીના યુવા…

વિશ્વ ભારતીય સંસ્કૃતિ અપનાવી યોગ દ્વારા આત્મશુદ્ધિ કરી રહ્યું છે- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય
સમાચાર

વિશ્વ ભારતીય સંસ્કૃતિ અપનાવી યોગ દ્વારા આત્મશુદ્ધિ કરી રહ્યું છે- વિધાનસભા અધ્યક્ષાશ્રી ડો.નીમાબેન આચાર્ય

આઠમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે વિશ્વના ૧૯૩ દેશો સાથે મૈસુર પેલેસ, મૈસુરૂ ,કર્ણાટકથી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સાબરમતી રિવરફ્રન્ટ અમદાવાદ ખાતેથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે રાજ્યકક્ષાનો અને કચ્છના સફેદ રણ ધોરડો ખાતે જિલ્લા કક્ષાનો…

આવતી કાલે ડીસા ના અખોલ ગામે મુખ્ય મંત્રી નું આગમન તંત્ર તૈયારી માં
સમાચાર

આવતી કાલે ડીસા ના અખોલ ગામે મુખ્ય મંત્રી નું આગમન તંત્ર તૈયારી માં

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રૂ . 559. 57 કરોડના ખર્ચે તૈયાર થઈ રહેલા આખોલ મોટી ખાતે જૂથ પાણી પુરવઠા યોજનાનું ડીસા હેડક્વાર્ટર ખાતે લોકાર્પણ કરીને ખુલ્લું મુકશે . બનાસકાંઠા જિલ્લામાં ડીસા તાલુકાના આખોલ મોટી ગ્રામ પંચાયત…

ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા ના રાજકીય સેલ ના ગુજરાત ના મંત્રી તરીકે ની જવાબદારી

ભારતીય જનતા પાર્ટી વડોદરા શહેર યુવા મોરચા કારોબારી સભ્ય, રાજકીય આગેવાન અને લાંબા સમય થી સેવાકીય કાર્ય માં જોડાયેલ એવા ભારતીય જનતા પાર્ટી ના યુવા નેતા ઋત્વિક પુરોહિત ને શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા…

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક.
સમાચાર

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક.

ગુજ.વિધાનસભા કમિટી હોલ ખાતે પંચાયતી રાજ સમિતિની બેઠક પ્રમુખશ્રી મહેશભાઈ રાવલ (મયુર રાવલ) ની અધ્યક્ષતામાં યોજાઇ હતી. જેમાં કમિટી સભ્યો સીમાબેન મોહિલે, બલરાજસિંહ ચૌહાણ, જીજ્ઞેશભાઈ સેવક, કાંતિભાઈ સોઢાપરમાર, ભીખાભાઇ જોશી ની વિશેષ ઉપસ્થિતિમાં સંલગ્ન અધિકારીઓ…

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં સુરત શહેર સહિત સમગ્ર દેશમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી .
સમાચાર

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની આગેવાનીમાં સુરત શહેર સહિત સમગ્ર દેશમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી .

ભારત દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજી દ્વારા વર્ષ ૨૦૧૪ માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (United Nations General Assembly ) માં કરાયેલા સંબોધનમાં ૨૧ જૂન દુનિયાભરમાં યોગ ડે તરીકે મનાવવાનો સુઝાવ આપ્યો હતો જેનો સંયુક્ત રાષ્ટ્ર…

મણિમંદિર-મોરબી તથા રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ
સમાચાર

મણિમંદિર-મોરબી તથા રણજીત વિલાસ પેલેસ-વાંકાનેર ખાતે આઇકોનિક પ્લેસ તરીકે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરાઈ

ઐતિહાસિક તેમજ પૌરાણિક મહત્વ ધરાવતા સ્થળોએ યોગ દિવસની ઉજવણી એટલે સાંસ્કૃતિક મૂલ્યો અને સાંસ્કૃતિક ધરોહરનું મિલન આઝાદી કા અમૃત મહોત્વની ઉજવણી અંતર્ગત સમગ્ર રાષ્ટ્રના મહત્વના ૭૫ આઈકોનિક સ્થળોએ તેમજ ગુજરાત રાજયના પણ મહત્વના ૭૫ આઈકોનિક…