અમિત શાહ ગુજરાતમાં બે દિવસની મુલાકાતે, રથયાત્રા પહેલા મંગળા આરતીમાં આપશે હાજરી
કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. આગામી બે દિવસ બાદ અમદાવાદ ખાતે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રામાં હંમેશા મંગળા આરતીમાં અમિત શાહ અચૂકથી હાજરી આપતા હોય…










