રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર
બ્રેકીંગ ન્યૂઝ

રાજ્યસભાની ચૂંટણીના પરિણામો જાહેર

નવીદિલ્હીદેશના ૪ રાજ્યોની ૧૬ રાજ્યસભા સીટો પર ગત શુક્રવારે મતદાન થયું હતું. આ સીટો પર મતની ગણતરી બાદ રાજસ્થાનમાં કોંગ્રેસને ત્રણ અને ભાજપને એક સીટ પર જીત મળી છે. તો બીજી તરફ કર્ણાટકમાં ભાજપે ત્રણ…

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું
બ્રેકીંગ ન્યૂઝ

જમ્મુ કાશ્મીરના ડોડામાં તણાવ ફેલાયા બાદ કર્ફૂયુ લગાવી દેવાયું

કેન્દ્રીય મંત્રી અને ઉધમપુરના ભાજપ સાંસદ ડૉ. જિતેન્દ્ર સિંહે ટ્‌વીટ કરીને કહ્યુ, ‘ગઈકાલે ભદરવાહમાં સર્જાયેલી અપ્રિય પરિસ્થિતિથી હું ખૂબ જ દુઃખી છુ. હું નમ્રતાપૂર્વક બંને સમુદાયના વડીલો અને વડાઓને પરંપરાગત સંવાદિતા જાળવી રાખવા માટે સાથે…

વડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાન મોદીએ નવસારીમાં ૨૧૫૧ કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું

ખુડવેલથી વડાપ્રધાન દ્વારા નવસારી જિલ્લાની કુલ ૨૧૫૧ કરોડનાં વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યુ છે. ૧૫૧૦ કરોડની પાણીની યોજના, માર્ગ મકાન વિભાગની ૯૮ કરોડ, આરોગ્ય વિભાગની ૫૪૨ કરોડનાં કામોનું ખાતમુહૂર્ત કર્યુ. લોકાર્પણની વાત કરવામાં આવે તો…

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા
બ્રેકીંગ ન્યૂઝ

ડોનાલ્ડ ટ્રંપની પુત્રીએ પિતાને જ જુઠા કહ્યા

ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી અને સલાહકાર ઇવાન્કા ટ્રમ્પે યુએસ કેપિટલ હુમલાની તપાસ કરી રહેલા યુએસ ધારાસભ્યોની પેનલને જણાવ્યું હતું કે તે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિના ખોટા દાવાઓ પર પણ વિશ્વાસ કરતી નથી કે તેમની ૨૦૨૦ ની ચૂંટણીની હાર…

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની કસ્ટડી બાદ તબિયત લથડી
બ્રેકીંગ ન્યૂઝ

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની કસ્ટડી બાદ તબિયત લથડી

મની લોન્ડરિંગ કેસમાં સત્યેન્દ્ર જૈનની ૩૦મેના ધરપકડ કરાઈ હતી. ત્યારથી તેઓ ઈડીની કસ્ટડીમાં છે. ગુરુવારે કસ્ટડી સમાપ્ત થતા પૂર્વ દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટમાં જૈનને રજૂ કરવામાં આવ્યા હતા. વિશેષ જજ ગીતાંજલી ગોયલે ઈડીની અરજીને ધ્યાનમાં…

ફ્લાઈટમાં માસ્ક પહેરવાનો ઈન્કાર કરનારને ઉતારી દેવો : ડીજીસીએ
બ્રેકીંગ ન્યૂઝ

ફ્લાઈટમાં માસ્ક પહેરવાનો ઈન્કાર કરનારને ઉતારી દેવો : ડીજીસીએ

ટર્મિનિલ્સમાં માસ્ક નહીં પહેરનાર લોકોને નિયમોનું પાલન કરાવવા અને દંડ વસૂલવા એરપોર્ટ ઓપરેટર્સે સ્થાનિક પોલિસ અને સુરક્ષા એજન્સીઓની મદદ લેવી જાેઇએ.” દિલ્હી હાઇકોર્ટના ૩ જૂનના આદેશનું પાલન કરવા સર્ક્યુલર જારી કરાયો છે. કોર્ટના આદેશમાં જણાવ્યા…

વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય
બ્રેકીંગ ન્યૂઝ

વિકાસ પ્રજાનો હક્ક છે તેને પૂર્ણ કરવા સરકાર સક્રિય – વિધાનસભા અધ્યક્ષાશ્રી ડૉ.નીમાબેન આચાર્ય

કચ્છ જિલ્લામાં ભૂજોડી ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ભૂમિપૂજન કરાયા.ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા રૂ.૭૫ કરોડના ખર્ચે ભુજ-ભચાઉ રાજ્ય ધોરીમાર્ગ ૪૨ ઉપર પેરામેશ વોલ અધતન ટેક્નોલોજીથી બનેલ ૧.૫ કિ.મી. લાંબા ૧૭ મીટર…

12 વર્ષ બાદ પાલિકા જ ભૂલી ગઇ કે સુભાનપુરામાં લાઇબ્રેરી બની હતી!
બ્રેકીંગ ન્યૂઝ

12 વર્ષ બાદ પાલિકા જ ભૂલી ગઇ કે સુભાનપુરામાં લાઇબ્રેરી બની હતી!

વડોદરા મહાનગર પાલિકાએ 55 વર્ષમાં માંડ એક લાઇબ્રેરી આપી હતી, પરંતુ તેની પણ ભ્રૂણ હત્યા થઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. 12 વર્ષ પહેલાં સુભાનપુરાના લોકોને લાઈબ્રેરી આપવા 17.86 લાખના ખર્ચે બાંધકામ કરાયું હતું.…

CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી
બ્રેકીંગ ન્યૂઝ

CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના પાલનપુર પાટિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તામિલનાડું કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના ધર્મપત્ની  સ્વ.મધુલિકા રાવત સહિત ૧૩…

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે.. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી…