પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ભારતીય અવકાશ સંગઠનનો પ્રારંભ કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી ભારતીય અવકાશ સંગઠન (ISPA)નો પ્રારંભ કરાવ્યો હતો. તેમણે આ પ્રસંગે અવકાશ ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે સંવાદ પણ કર્યો હતો.ઉપસ્થિતોને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ નોંધ્યું હતું કે, આજે દેશના બે મહાના પુત્રો, ભારતરત્ન જયપ્રકાશ…

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર ખાતે મળેલ માસૂમ બાળકની સીવિલ હોસ્પિટલ ખાતે ગૃહ રાજય મંત્રીશ્રીએ મુલાકાત લીધી : માસૂમ બાળકને ગૃહ રાજય મંત્રીશ્રીએ મનભરી રમાડયું

રાજયના પાટનગર ગાંધીનગર નજીક આવેલા પેથાપુર ગામની ગૌ શાળાની બહારથી ગઇકાલે રાત્રિના સુમારે  એક ધ્યાનકર્ષિત માસૂમ બાળક મળી આવ્યું હતું.  ગાંધીનગર સહિત રાજયભરમાં લોકમુખે બાળકની ચર્ચા ગઇકાલ રાતથી જ થઇ રહી છે. આજરોજ ગૃહ રાજય…

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ
બ્રેકીંગ ન્યૂઝ

સૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય લોકો માટે ઉદાહરણ સ્થાપિત કરવું જોઈએ

ઉપરાષ્ટ્રપતિએ પુનરુત્થાનશીલ ન્યુ ઇન્ડિયાના નિર્માણ માટે વસ્તી વિષયક સંભાવનાનો સંપૂર્ણ રીતે ઉપયોગ કરવા હાકલ કરીવિદ્યાર્થીઓને માતૃભાષામાં નિપુણ બનવા, ગુરુઓ અને માતા -પિતાનું સન્માન કરવા કહ્યુંસૌથી મોટી લોકશાહી તરીકે ભારતે તેની સંસદ અને ધારાસભ્યો દ્વારા અન્ય…

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા
બ્રેકીંગ ન્યૂઝ

અમદાવાદ શહેરના શહીદોની શહાદતનું સન્માન કરતા ગૃહ રાજ્ય મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા

અમદાવાદ શહેરના ચમનપુરા વિસ્તારની પ્રાથમિક શાળામાં ગૃહરાજ્યમંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજાએ શહીદ વીર લાન્સ નાયક ગોપાલસિંહ ભદૌરિયાની પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ.  અમદાવાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ અને અમદાવાદ મ્યુનિસિપિલ કોર્પોરેશનના સંયુક્ત પ્રયાસે વીર શહીદની શહાદત અને…

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો
બ્રેકીંગ ન્યૂઝ

મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઇ પટેલનો નવસારી ખાતે સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો

નવસારી મધ્યપ્રદેશના રાજયપાલ તરીકે હોદો સંભાળ્યા બાદ પહેલી વખત નવસારી આવતા મહામહિમ શ્રી મંગુભાઇ પટેલનું નવસારી જિલ્લાની સામાજિક ઍવમ શૈક્ષણિક સંસ્થા દ્વારા સન્માન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતું. નવસારીના બી.આર.ફાર્મ ખાતે મહામહિમ રાજયપાલશ્રી મંગુભાઇ પટેલના…

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
બ્રેકીંગ ન્યૂઝ

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુરુ શિષ્ય પરંપરા એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભેટ છે" : રાજ્યપાલશ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આચાર્ય વંદનાનો કાર્યક્રમયો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય…

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે
બ્રેકીંગ ન્યૂઝ

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે

એનટીપીસી 2032 સુધીમાં 60 જીડબ્લ્યુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના નિર્માણ તરફ પ્રયાણ કરી રહ્યું છે એનટીપીસીની 100% પેટાકંપની એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે 4750 મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા માટે નવા અને નવીનીકરણીય…

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર ખાતાની પહેલની સમીક્ષા કરી. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર વિભાગના સચિવ શ્રી…

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી
બ્રેકીંગ ન્યૂઝ

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી

ત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી તે આપણા માનસ પરનો મુખ્ય પ્રશ્ન હોવો જોઇએ : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના…

વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો
બ્રેકીંગ ન્યૂઝ

વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો

અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ : ફક્ત ૨૦ ગામો બાકી જે કાલ સવાર સુધીમાં પૂર્વવત થશે આવતા સોમવાર સુધીમાં બગસરા અને મંગળવાર સુધીમાં ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ…