એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન
માનવ અધિકાર

એમએસએમઈ માટે વિકેન્દ્રીકૃત શુદ્ધિકરણ ટેક્નોલોજી અંગે ખાસ બેઠકનું આયોજન

પ્રદૂષિત જળના વિપુલ જથ્થા માટે વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક સંશોધન પરિષદ – CSIR-CMERI એ વિક્સાવેલ શુદ્ધિકરણ ટેક્નોલોજી અપનાવવાનો નાના અને મધ્યમ ઉદ્યોગોને અનુરોધ કરતા ડૉ.હરિશ હિરાણી પશ્ચિમ બંગાળમાં સીએસઆઇઆર-સીએમઇઆરઆઈએ એમએસએમઇ-ડીઆઇ, અમદાવાદ સાથે સંયુક્તપણે 16 માર્ચ, 2021ના…

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી
માનવ અધિકાર

અરુણાચલ પ્રદેશ અને સિક્કિમમાં ટ્રાન્સમિશન વિસ્તરણ વધુ મજબૂત બનાવવા માટે મંત્રીમંડળે સુધારેલા અંદાજિત ખર્ચને મંજૂરી આપી

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતોની મંત્રીમંડળ સમિતિએ અરુણાચલ પ્રદેશ અને સિક્કિમ આ બંને રાજ્યોમાં આંતરરાજ્ય ટ્રાન્સમિશન અને વિતરણ પ્રણાલીઓને વધુ મજબૂત બનાવીને વિકાસની દિશામાં એક મહત્વપૂર્ણ અને મોટું પગલું લીધું છે. મંત્રીમંડળે અરુણાચલ પ્રદેશ…

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી
માનવ અધિકાર

સાબરમતી આશ્રમથી દાંડી સુધીની દાંડી પદયાત્રાના યાત્રિકોને ખેડાના નડિયાદમાં રાત્રિ વિરામ સ્થળે આવકારતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી

-: શ્રી વિજયભાઇ રૂપાણી :- જે દેશની ભાવિ પેઢી દેશનો ભવ્ય ઇતિહાસ ન જાણતી હોય તે દેશ સુરક્ષિત ન રહી શકે દેશની આઝાદીનો સંગ્રામ-સૌ સ્વાતંત્ર્ય વીર લડવૈયાઓના રાષ્ટ્ર સમર્પણ ભાવને ભાવિ પેઢી સમજે-જાણે અતિતના ઇતિહાસમાંથી…

દિલ્હી બજેટઃ મહિલાઓ માટે ખુલશે મોહલ્લા ક્લિનિક, દરેકને મળશે હેલ્થકાર્ડ
માનવ અધિકાર

દિલ્હી બજેટઃ મહિલાઓ માટે ખુલશે મોહલ્લા ક્લિનિક, દરેકને મળશે હેલ્થકાર્ડ

ફ્રી વેક્સિન, ૭૫ સપ્તાહ સુધી દેશભક્તિનું આયોજન ૧૨ માર્ચથી કરવામાં આવશે, દિલ્હીમાં ૫૦૦ જગ્યાઓ પર તિરંગા લહેરાવવામાં આવશે દિલ્હીની શાળાઓમાં હવે એક પીરિયડ દેશભક્તિ અંગે ભણાવાશે દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકારે આજે બજેટ રજૂ કર્યું. ડેપ્યુટી…

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી……મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી…..
માનવ અધિકાર

મ્યુકોરમાઇકોસીસ નવો રોગ નથી……મ્યુકોરમાઇકોસીસ ચેપી રોગ નથી…..

ડાયાબિટીસ, કિડની કે કેન્સરની લગતી બિમારી ધરાવતા દર્દીઓમાં મ્યુકોરમાઇકોસીસનું પ્રમાણ વધુ જોવા મળે છે. કોરોનાગ્રસ્ત દર્દીઓ ખાસ કરીને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તેવા પ્રકારના દર્દી અને ડાયાબિટીસ કે કિડની, કેન્સર જેવી અન્ય પ્રકારની બિમારી ધરાવતા…

માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા
માનવ અધિકાર

માનવ અધિકારોની વિશ્વવ્યાપી ઘોષણા

પ્રારુતાવિક કેમ કે માનવકુટુંબના દરેક સભ્યની પરંપરા-પ્રાપ્ત પ્રતિષ્ઠાને અને સમાન અને અસંકામ્ય અધિકારોને માન્યતા આપવી એ જગતની સ્વતંત્રતા, ન્યાય અને શાંતિનો પાયા છે,કેમ કે માનવ અધિકારોની ઉપેક્ષા અને અપમાન કરવાથી એવાં જંગલી કત્યો પરિણમ્યાં છે…