શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..
પર્યાવરણ સમાચાર

શ્રીલોહાણા મહાપરિષદ પર્યાવરણ સમિતિ રાધનપુર દ્વારા વૃક્ષારોપણ અને પર્યાવરણ જાગૃતિ ‌ સેમિનાર યોજાયો..

    રાધનપુર( ઉત્તર ગુજરાત)  ખાતે લોહાણા મહાપરીષદ પર્યાવરણ સમિતિ દ્વારા મહેસાણા .પાટણ જિલ્લાના રિજિયોનલ અધ્યક્ષ તરીકે કમલેશભાઈ તન્ના (મહાલક્ષ્મી) રાધનપુર ની નિમણૂક   અને  રિજિયોનલ મંત્રી તરીકે  ડો સંજય ભાઈ ઠક્કર હારીજ....નિમિત્તે વૃક્ષારોપણ અને પર્યાવરણ…

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ  આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..
સમાચાર

ભગવાન જગન્નાથજીની 144 મી રથયાત્રા સંપન્ન થયા બાદ આજે ભગવાન મંદિરના ગર્ભ ગૃહમાં બિરાજમાન કરાયા..

ભગવાન નગરચર્યા કર્યા બાદ મંદિરના પરિસરમાં કરે છે એક રાતનો વિસામો.. કોરોના ગાઇડ લાઇન સાથે નીકળેલી ભગવાન જગન્નાથની ૧૪૪મી રથયાત્રા ગઈકાલે શાંતિપૂર્ણસંપન્ન થઈ હતી રથયાત્રા નિજ મંદિરે પરત ફર્યા બાદ આજે ભગવાન જગન્નાથ બલરામ અને…

ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં  ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો  ચાતુર્માસ પ્રવેશ યોજાયો
સમાચાર

ભક્તિ યોગાચાર્ય શ્રી યશોવિજય સુરીશ્વરજી મહારાજા ની નિશ્રામાં ત્રિસ્તુતિક સંઘ ના મુનિરાજો નો ચાતુર્માસ પ્રવેશ યોજાયો

પાટણ ના પંચાસરા મંદિર પાસે આવેલ ત્રિસ્તુતિક જૈન ઉપાશ્રય ખાતે ત્રિસ્તુતિક જૈનાચાર્ય ગચ્છાધિપતિ શ્રી જયન્તસેન સૂરીશ્વરજી મહારાજા ના શિષ્ય મુનિરાજ શ્રી ચારિત્ર રત્ન વિજય જી મહારાજ અને મુનિરાજ શ્રી નિપુણ રત્ન વિજય જી મહારાજ આદિ…

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી
સમાચાર

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી

મંત્રીઓને એમઓપીઆરની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે માહિતગાર કરાયા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે સ્વામિત્વ…

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે
બ્રેકીંગ ન્યૂઝ

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે

એનટીપીસી 2032 સુધીમાં 60 જીડબ્લ્યુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના નિર્માણ તરફ પ્રયાણ કરી રહ્યું છે એનટીપીસીની 100% પેટાકંપની એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે 4750 મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા માટે નવા અને નવીનીકરણીય…

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી
સમાચાર

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ ઈ-વિદ્યા, રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ આર્કિટેક્ચર (એનડીઇએઆર), સ્વયં અને અન્ય પહેલ સહિત શિક્ષણ મંત્રાલયની ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રી સુશ્રી અન્નપૂર્ણા દેવી, રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ અને રાજ્યમંત્રી ડૉ.…

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર ખાતાની પહેલની સમીક્ષા કરી. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર વિભાગના સચિવ શ્રી…

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી
બ્રેકીંગ ન્યૂઝ

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી

ત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી તે આપણા માનસ પરનો મુખ્ય પ્રશ્ન હોવો જોઇએ : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના…