ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી

ગુજરાત માં પ્રખ્યાત માધવ ગ્રુપ દ્વારા માધવ એજ્યુકેશન કૈમ્પસ,વસ્ત્રાલ,અમદાવાદ ખાતે ગુરુઓની પૂજા અર્ચના કરી ધૂમધામ થી ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવ્યું. ગુરુપૂર્ણિમાના આ પાવન પર્વ પર ગુરુઓ માટે જમણવાર ની વ્યવસ્થા પણ કરવામાં આવ્યું હતું. આ…

સનાતન ધર્મ મા ગુરૂ તત્વ આદી અનાદી છે–પુર્ણ પુરૂષોતમ શ્રીકૃષ્ણ આદ્યગુરૂ છે તો મહાદેવ પણ આદ્યગુરૂ છે

જામનગર ગુરૂ ગોવિંદ દોનુ ખડે હૈ કા કો લાગુ પાયબલિહારી ગુરૂ આપની કિ ગોવિંદ દીયો દીખાય........સંત કબીર ની આ પંક્તિઓ ગુરૂ ના મહત્વ વિશે  ઘણુ કહી જાય છે તેમ જામનગરના જ્યોતિષાચાર્ય ભાગવતકાર અને આધ્યાત્મસંશોધનકાર શાસ્રી…

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી
સમાચાર

આહવા તાલુકા યુવા મોરચા દ્વારા ગુરુપૂર્ણિમા પર્વ સન્માનભેર ઉજવણી કરવામાં આવી

ગુરુ બિન જ્ઞાન ન ઉપજે , ગુરુ બિન મિટે ના ભેદગુરુ બિન સંશય ના મિટે , ભલે વાંચો ચારો વેદ આજરોજ ગુરુપૂર્ણિમાના તમામ કાર્યક્રમો ભારતીય જનતા પાર્ટી મહામંત્રી તેમજ સરપંચ હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત ની અધ્યક્ષતા…

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ
સમાચાર

જીસીએસ હોસ્પિટલ દ્વારા મગજ , કરોડરજ્જુ – મણકાને લગતી તકલીફો માટે નિઃશુલ્ક કન્સલ્ટેશન કેમ્પ

મગજ , કરોડરજ્જુ - મણકાને લગતી તકલીફો માટે દર્દીઓને સમયસર અને સુરક્ષિત રીતે સારવાર મળી રહે તે હેતુથી જીસીએસ હોસ્પિટલ દ્વારા 31 જુલાઈ સુધી નિ : શુલ્ક કન્સલ્ટેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે , જેમાં…

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત
બ્રેકીંગ ન્યૂઝ

“આપણા દેશમાં ગુરુનું સ્થાન સૌથી સર્વોચ્ચ “- રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત

ગુરુ શિષ્ય પરંપરા એ આપણી પ્રાચીન ભારતીય સંસ્કૃતિની ભેટ છે" : રાજ્યપાલશ્રી ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતની ઉપસ્થિતિમાં આચાર્ય વંદનાનો કાર્યક્રમયો ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી (GTU) ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય…

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું
સમાચાર

લેખિકા સુનિતા વ્યાસ નું પુસ્તક “પ્રેમ નું તત્વ ज्ञान” પ્રકાશિત થયું

:   અમદાવાદમાં નિવાસ ધરાવતા અને સિધધપુર ખાતે જન્મેલા મહિલા લેખિકા સુનિતા ડી વ્યાસ નું પુસ્તક "પ્રેમ નું તત્વ ज्ञान" તાજેતર માં પ્રકાશિત થયું છે.    આ પુસ્તક માં પ્રેમ એટલે શું?, પ્રેમ પામવાના ટૂંકા માર્ગ…