લીમાના એરપોર્ટના રન વે પર ઉડી રહેલું વિમાન ટ્રક સાથે અથડાયું, બેના થયા મોત
બ્રેકીંગ ન્યૂઝ

લીમાના એરપોર્ટના રન વે પર ઉડી રહેલું વિમાન ટ્રક સાથે અથડાયું, બેના થયા મોત

લીમા,તા.૧૯લીમાના આંતરરાષ્ટ્રીય એરપોર્ટતી ઉડાન ભરી રહેલા લેટેમ એરલાઈન્સનું એક વિમાન શુક્રવારે રનવે પર એક ફાયરની ગાડી સાથે ટકરાઈ ગયું અને તેને આગ લાગી ગઈ હતી. એરપોર્ટના અધિકારીઓએ કહ્યું કે, વિમાનના તમામ યાત્રીઓ અને ચાલક દળ…

આફતાબે શારીરિક શોષણ અનેકવાર કર્યું સુન્ન થઈ ગયા હતા શ્રદ્ધાના નીચેના અંગો!
સમાચાર

આફતાબે શારીરિક શોષણ અનેકવાર કર્યું સુન્ન થઈ ગયા હતા શ્રદ્ધાના નીચેના અંગો!

નવીદિલ્હી,તા.૧૯અત્યાર સુધી મળેલા અવશેષો સાથે ડીએનએ મેચિંગ માટે શ્રદ્ધા વોકરના પિતા અને ભાઈના લોહીના નમૂના લેવામાં આવ્યા છે. પોલીસને શ્રદ્ધા વોકર અને તેના મિત્રો વચ્ચેની ચેટ મળી છે. આફતાબ અમીન પૂનાવાલા દ્વારા દુર્વ્યવહારના વાતને સાબિત…

પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે ભારતના G20 પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 8મી નવેમ્બરે ભારતના G20 પ્રેસિડેન્સીના લોગો, થીમ અને વેબસાઇટનું અનાવરણ કરશે

લોગો, થીમ અને વેબસાઈટ ભારતનો સંદેશ અને વિશ્વની સર્વોચ્ચ પ્રાથમિકતાઓને પ્રતિબિંબિત કરે છેG20 પ્રેસિડેન્સી ભારતને આંતરરાષ્ટ્રીય મહત્વના મુદ્દાઓ પર વૈશ્વિક કાર્યસૂચિમાં યોગદાન આપવાની તક આપે છેભારત તેના G20 પ્રમુખપદ દરમિયાન, સમગ્ર ભારતમાં બહુવિધ સ્થળોએ 32…

કડીમાં અલદેસન ગામની નર્મદા કેનાલમાં ૨ દિવસની શોધખોળ બાદ લાશ મળી
સમાચાર

કડીમાં અલદેસન ગામની નર્મદા કેનાલમાં ૨ દિવસની શોધખોળ બાદ લાશ મળી

કડી તાલુકા તેમજ તાલુકાની અંદર દિપોત્સવનો તહેવાર ધામધૂમ પૂર્વક લોકોએ ઉજવણી કરી હતી. ત્યારે કડી તાલુકાના અલદેસણ ગામમાં રહેતા એક યુવાને નર્મદા કેનાલમાં પડીને બેસતા વર્ષના દિવસે આત્મહત્યા કરતાં સમગ્ર ગામમાં ચકચાર મચી જવા પામ્યો…

દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી
સમાચાર

દિવાળીના દિવસોમાં રાણકીવાવની ૨૫ હજારથી વધુ પ્રવાસીઓએ મુલાકત લીધી

પાટણની વર્લ્ડ હેરીટેજ રાણકીવાવામાં દિવાળીના તહેવારમા સહેલાણીઓ અને પ્રવાસીઓ મોટી સંખ્યામાં ઊમટી રહયા છે. છેલ્લા ત્રણ દિવસ દરમિયાન હજારોની સંખ્યામાં લોકો રાણકીવાવા અને સહસત્રલીંગ તળાવની મુલાકાત લઇ રહ્યા છે. ત્યારે કેટલાક પ્રવાસીઓ પરીવાર સાથે રાણકીવાવમાં…

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ત્રણ દિવસીય “WADA એથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી અનુરાગ સિંહ ઠાકુરે ત્રણ દિવસીય “WADA એથ્લીટ બાયોલોજિકલ પાસપોર્ટ સિમ્પોઝિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધન કર્યુ

કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત મંત્રી શ્રી અનુરાગ સિંહ ઠાકુરે આજે નવી દિલ્હીમાં ત્રણ દિવસીય “WADA એથલીટ બાયોલોજિકલ પાસપોર્ટ (ABP) સિમ્પોસિયમ-2022”ના ઉદ્ઘાટન સત્રને સંબોધિત કર્યું. આ સિમ્પોઝિયમનું આયોજન નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી (NADA) અને નેશનલ ડોપ ટેસ્ટિંગ લેબોરેટરી…

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો
સમાચાર

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત બેટી બચાવો બેટી પઢાવો યોજના અન્વયે મુન્દ્રામાં કિશોરી મેળો યોજાયો

મહિલા અને બાળ વિકાસ વિભાગની સૂચના અન્વયે આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસ નિમિતે કિશોરી કુશળ બનો થીમ આધારિત તાજેતરમાં મુન્દ્રા રોટરી હોલ ખાતે કિશોરી મેળો યોજવામાં આવ્યો હતો.તાલુકા હેલ્થ ઓફિસ અને રોટરી…

સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ થકી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએ : મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ
સમાચાર

સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ થકી બેટી બચાવો બેટી પઢાવો અભિયાનમાં જોડાઈ દીકરીઓ સ્વતંત્ર અને આત્મનિર્ભર બને તેવી સમાજ વ્યવસ્થાનું નિર્માણ કરીએ : મહિલા અને બાળ વિકાસ રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ

મહિલા અને બાળવિકાસ મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલે આંતરરાષ્ટ્રીય બાલિકા દિવસની શુભેચ્છા આપતા કહ્યું કે,સક્ષમ દીકરી, સશક્ત ગુજરાતના નિર્માણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજય સરકાર અનેકવિધ પ્રયાસો કરી રહી છે. રાજ્યની દીકરીઓ સુપોષિત,…

બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ
સમાચાર

બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ

ગુજરાતના આંગણે રાષ્ટ્રીય રમતોત્સવ-૨૦૨૨ સંપન્ન થવા જઈ રહ્યો છે, ત્યારે આજરોજ સંસ્કાર ધામ સ્પોર્ટ્સ અકાદમી, બોપલ-અમદાવાદ ખાતે મલ્લખંભ રમતની ભવ્ય મેડલ્સ સેરેમની યોજાઈ હતી. આપત્તિ વ્યવસ્થાપન, કાયદા અને ન્યાયતંત્ર, વૈધાનિક અને સંસદીય બાબતોનો વિભાગ-ગુજરાત સરકારના…

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કચ્છ જિલ્લામાં છ તાલુકામાં નવા ડાયાલિસીસ વિભાગનું ઇ- લોકાર્પણ કર્યું

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે "વન ગુજરાત-વન ડાયાલિસીસ સેન્ટર"નો સિવિલ હોસ્પિટલ અસારવા ખાતેથી રૂ. ૬૬ કરોડના ખર્ચે શુંભારભ કરાયો હતો. જેમાં કચ્છ જિલ્લાના છ તાલુકાના ડાયાલિસીસ વિભાગનો પણ સમાવેશ થાય છે. જેમાં રાપર, ભચાઉ, અંજાર, મુન્દ્રા,…