કચ્છ ના ગામે ગામ થી હજારો ની સંખ્યા માં ભુજ માં જગન્નાથજી ભવ્ય રથ યાત્રા નિહાળવા લોકો ઉમટ્યા…
ભુજ શ્રી નરનારાયણદેવ દ્વિશતાબ્દી મહોત્સવ ભુજ ના ઉપલક્ષ્ય માં શ્રી સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા છેલ્લા આઠ વર્ષ થી દર વર્ષે અષાઢીબીજ નાં દિવસે ભગવાન જગન્નાથજી ભવ્ય રથયાત્રા નું આયોજન કરવામાં આવે છે, આજરોજ મધ્યે બપોરે…








