કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ
સમાચાર

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે ચારૂતર વિદ્યામંડળ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ સાથે કર્યો સંવાદ

કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા અને ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રશેખરે વિદ્યાનગર ખાતે આવેલી ચારૂત્તર વિદ્યા મંડળ યુનિવર્સિટીની મુલાકાત લઈ આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ રજુ કરેલા સ્ટાર્ટઅપ પ્રોજેકટને નિહાળ્યા હતા, અને…

આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન -કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રેશખર
સમાચાર

આગામી ત્રણ વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં ૧૦ કરોડ યુવાનોને નોકરી મળવાનું આકલન -કેન્દ્રીય રાજ્ય મંત્રીશ્રી રાજીવ ચંદ્રેશખર

એમ. એસ. યુનિવર્સિટી ખાતે સ્ટુડન્ટ સ્ટાર્ટ અપ ઇનોવેશન અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ સાધતા કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રીશ્રી કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી શ્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું છે કે,…

સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)ની રમતમાં પસંદગી
સમાચાર

સાબરકાંઠાની દિકરી ભક્તિ પટેલની ફેન્સીંગ(તલવારબાજી)ની રમતમાં પસંદગી

રમતવીરોને રમતમાં પ્રોત્સાહન મળી રહે તે માટે દેશના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ખેલો ઇન્ડીયાની શરૂઆત કરી જેના પરીણામ થકી ગામડાના અંતરીયાળ વિસ્તારમાં વસતા રમતવીરોને પણ એક ઉમદા તક મળી છે, આવી જ એક તક મળી…

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ
બ્રેકીંગ ન્યૂઝ

1 જુલાઈ, 2022થી અધિસૂચિત સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર પ્રતિબંધ

ભારતના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીની વર્ષ 2022ના અંત સુધીમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓને તબક્કાવાર રીતે સંપૂર્ણપણે દૂર કરવાની અપીલને અનુરૂપ ભારત સરકારના પર્યાવરણ, વન અને આબોહવામાં પરિવર્તન મંત્રાલયે 12 ઓગસ્ટ, 2021ના રોજ પ્લાસ્ટિક કચરાના…

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનો ની બેઠક મળી
સમાચાર

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનો ની બેઠક મળી

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે સિનિયર સિટીઝનોની બેઠક મળી પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ખાતે આજરોજ પાટણના જાણીતા ઇતિહાસકાર અશોકભાઈ વ્યાસ દ્વારા પાટણના ઇતિહાસની વિસ્તૃત માહિતી સિનિયર સિટીઝન કાઉન્સિલ નાં સભ્યો ને આપવામાં આવી હતી .…

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’
બ્રેકીંગ ન્યૂઝ

ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પૂર્વે અમદાવાદ  પોલીસનું ‘રિયલ ટાઈમ રિહર્સલ’

અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા પહેલા ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષ સંઘવીની આગેવાનીમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓએ સમગ્ર રૂટની સમીક્ષા કરી. સૌપ્રથમ મંદિરમાં દર્શન કરીને શ્રી હર્ષ સંઘવીએ મંદિરના મહંત તેમજ ટ્રસ્ટના પદાધિકારીઓ અને ઉચ્ચ પોલીસ…

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ
આર્ટીકલ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢિ બીજ

ભક્તિ , સમર્પણ , સેવા અને સાંસ્કૃતિક મૂલ્યોને જીવંત રાખતો ઉત્સવ એટલે અષાઢી સુદ બીજના દિવસે નીકળતી જગન્નાથપુરીની ભવ્ય રથયાત્રા . અષાઢીસુદ બીજ એ રથયાત્રાનું મંગલ પર્વ છે . દર વરસે જગન્નાથપુરી - ઓરિસ્સામાં (…

આણંદ જિલ્લા માં સીએ બ્રાન્ચ દ્વારા ઇન્ટરનેશનલ MSME દિવસ ની ઉજવણી
સમાચાર

આણંદ જિલ્લા માં સીએ બ્રાન્ચ દ્વારા ઇન્ટરનેશનલ MSME દિવસ ની ઉજવણી

આણંદ સીએ બ્રાન્ચ દ્વારા વિથ્થલ એસોસિએશન તેમજ જીલ્લા ઇન્ડસ્ટ્રી કેન્દ્રના સહયોગથી ઇન્ટરનેશનલ MSME દિવસના ઉજવણીના ભાગરુપે "મેગા એમએસએમઇ કન્કલેવ" નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં આણંદ લોકસભાના લોકપ્રિય સાંસદ આદરણીય શ્રી મિતેષભાઇ પટેલ દ્વારા મુખ્ય અતિથિ…

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

G-7 સમિટ દરમિયાન યુરોપિયન કમિશનના પ્રમુખ સાથે પ્રધાનમંત્રીની મુલાકાત

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી યુરોપિયન કમિશનના પ્રમુખ H.E. સુશ્રી ઉર્સુલા વોન ડેર લેયેન સાથે 27 જૂન 2022ના રોજ જર્મનીના સ્લોસ એલમાઉમાં G-7 સમિટ દરમિયાન મુલાકાત કરી. પ્રધાનમંત્રીએ રાયસીના સંવાદ દરમિયાન એપ્રિલ 2022માં રાષ્ટ્રપતિ વોન ડેર…

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પીએમએ રાજસ્થાનના જાલોરમાં માર્ગ અકસ્માતમાં થયેલા મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનના જાલોર ખાતે માર્ગ અકસ્માતમાં થયેલી જાનહાનિ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે પરિવારોને આ દુઃખદ નુકસાન સહન કરવાની શક્તિ માટે પ્રાર્થના કરી. પીએમઓએ ટ્વીટ કરીને કહ્યું: રાજસ્થાનના જાલોરમાં થયેલો…