આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.
સમાચાર

આણંદ ખાતે જલારામ માનવ સેવા ટ્રસ્ટ દ્વારા સાડી બેન્કનો શુભારંભ કરવામાં આવ્યો.

નારી તું ના હારી નારી તારા નવલા રૂપ,નારી તું નારાયણી નો અવતાર અશોક હેતુસર આણંદ ના જલારામ માનવ સેવા ટ્રસ્ટ ના અથાગ પ્રયત્નોથી સૌ પ્રથમવાર મહિલાઓ માટે સાડી બેંક નો શુભારંભ થયો અને મહિલાઓને સાડી…

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ
સમાચાર

યોગનું પ્રાચીન વિજ્ઞાન એ વિશ્વને ભારતની અમૂલ્ય ભેટ છે – ઉપરાષ્ટ્રપતિ

ઉપરાષ્ટ્રપતિ શ્રી એમ. વેંકૈયા નાયડુ આજે સિકંદરાબાદના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રવાસન મંત્રાલય દ્વારા આયોજિત કાર્યક્રમમાં સેંકડો અન્ય સહભાગીઓ સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન ઉપરાષ્ટ્રપતિએ યોગ કર્યા હતા અને સહભાગીઓને સંબોધિત કર્યા…

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું સમગ્ર વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. – કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિના લીધે પ્રાચીન પરંપરા યોગનું સમગ્ર વિશ્વમાં સન્માન થઈ રહ્યું છે. – કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય મંત્રીશ્રી દેવુસિંહ ચૌહાણ

યોગને જીવનનો એક ભાગ બનાવી દરરોજ યોગ કરવા અનુરોધ કરતા શ્રી દેવુસિંહ ચૌહાણ 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કર્ણાટક મૈસુરથી થઈ રહી છે ત્યારે આ કાર્યક્રમ અંતર્ગત કચ્છમાં વૈશ્વિક ધરોહર ધોળાવીરા ખાતે કેન્દ્રીય સંદેશાવ્યવહાર રાજ્ય…

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય મંત્રી શ્રી પરષોત્તમ રૂપાલાએ મોઢેરા સૂર્ય મંદિર, મહેસાણા, ગુજરાત ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો

ભારત સરકારે 21મી જૂન, 2022ના રોજ 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (IDY) ઉજવ્યો. આઝાદી કા અમૃત મહોત્સવ વર્ષમાં 8મો IDY આવી રહ્યો હોવાથી, માનનીય વડા પ્રધાનના નેતૃત્વ હેઠળની ભારત સરકારે ગાર્ડિયન રિંગ કન્સેપ્ટ સાથે વિદેશમાં વિભિન્ન ભારતીય દૂતાવાસો દ્વારા સમગ્ર દેશમાં 75 પ્રતિષ્ઠિત સ્થળો…

પ્રધાનમંત્રીએ મૈસુરમાં સામૂહિક યોગ પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ મૈસુરમાં સામૂહિક યોગ પ્રદર્શન સાથે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણીનું નેતૃત્વ કર્યું

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કર્ણાટકના મૈસુરમાં મૈસુર પેલેસ ગ્રાઉન્ડ ખાતે હજારો સહભાગીઓ સાથે સામૂહિક યોગ પ્રદર્શનમાં ભાગ લઈને 8મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી. મૈસુર ખાતે કાર્યક્રમને સંબોધતા માનનીય પ્રધાનમંત્રીએ કહ્યું, "યોગ આપણા સમાજ, રાષ્ટ્રો, વિશ્વમાં શાંતિ લાવે…

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી
સમાચાર

દીવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી

યોગ એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી છે લોકો એ દરરોજ યોગ કરવો જેથી નિરોગી રહી શકાય – કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી રાવ સાહેબ દાનવે દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની…

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે  હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું,
પર્યાવરણ સમાચાર

મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે હિન્દુસ્તાન અધેશીવ્સ લીમીટેડ કંપનીના વિરૂધ્ધમાં ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆતો કરીને અસંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેમાં પર્યાવરણ અને આરોગ્યને નુકશાન કારક કેમીકલ યુક્ત ગંદુ પાણી જાહેરમાં છોડવું,

ભદ્રેશ્વરમાં યોજાયેલ ગ્રામસભામાં કંપની વિરુદ્ધ લોકોનો રોષ ભભૂકી ઉઠ્યો ભદ્રેશ્વર, : તાજેતરમાં મુંદરા તાલુકાના ભદ્રેશ્વર ગામે ચાલુ નાણાંકીય વર્ષ ૨૦૨૨ - ૨૩ની પ્રથમ ગ્રામસભાનું આયોજન વહીવટદાર રાજલબેન જે. ગઢવીના અધ્યથસ્થાને કરવામાં આવ્યું હતુ. જેમાં તલાટી…

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત
સમાચાર

જસ્ટિન બીબર ખતરનાક બિમારીથી પીડિત

હોલીવુડના પ્રખ્યાત સિંગર જસ્ટિન બીબરનું નામ આવે ત્યારે વિશ્વના કરોડો લોકો તેમના વિશે જાણવા આતુર હોય છે. પરંતુ આજે પ્રશંસકો માટે એક માઠા સમાચાર મળી રહ્યા છે. ત્યારે તમને જણાવી દઈએ કે જસ્ટિન બીબર હાલ…

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે
સમાચાર

પરીક્ષાર્થીઓ માટે સ્પેશિયલ ટ્રેનો પશ્વિમ રેલ્વે ટ્રનો દોડાવશે

નવીદિલ્હીપશ્ચિમ રેલવેએ NTPCના દ્વિતીય સ્તરના પરીક્ષાર્થીઓની સુવિધા માટે અમદાવાદથી ઈન્દોર, ભાવનગરથી બાંદ્રા ટર્મિનસ અને સુરત માટે “પરીક્ષા સ્પેશિયલ” ટ્રેનો દોડાવવાનો ર્નિણય લીધો છે. આ પરીક્ષા વિશેષ ટ્રેનો વિશેષ ભાડા સાથે દોડશે. જનરલ કોચ માટે પણ…

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો
સમાચાર

તારક મેહતા ફ્રેમ અંજલિ મહેતા (નેહા મહેતા)એ ૪૪મો જન્મદિવસ ઉજવ્યો

મુંબઈતારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં અંજલિ મહેતાની ભૂમિકા નિભાવીને પોપુલર બનેલા નેહા મહેતા હાલ ચર્ચામાં છે. ગુરુવારે તેમનો જન્મદિવસ હતો અને તેઓ ૪૪ વર્ષના થઈ ગયા છે. નેહા મહેતાની ખૂબસૂરતી અને ફિટનેસ મામલે ઘણા યંગ…