અમદાવાદજિલ્લામાંશાંતિપૂર્ણમતદાનમાટે 23,785 ચૂંટણીકર્મીઓકાર્યરતછેઅનેમતદાનનીપૂર્વસંધ્યાએપોતાનામતદાનમથકેપહોંચીચૂક્યાછે : જિલ્લાચૂંટણીઅધિકારીશ્રી
અમદાવાદ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી ડૉ. ધવલ પટેલે કલેક્ટર કચેરી ખાતે પત્રકાર પરિષદને સંબોધીને લોકશાહીના અવસર પર પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરવા અનુરોધ કરતાં જણાવ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લાના તમામ મતદારો આવતી કાલે…