Latest Blog

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી
સમાચાર

સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી

મંત્રીઓને એમઓપીઆરની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે માહિતગાર કરાયા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે સ્વામિત્વ…

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે
બ્રેકીંગ ન્યૂઝ

એનટીપીસી કચ્છના રણ ખાતે ભારતનો એકમાત્ર સૌથી મોટો સોલાર પાર્ક સ્થાપશે

એનટીપીસી 2032 સુધીમાં 60 જીડબ્લ્યુ નવીનીકરણીય ઉર્જા ક્ષમતાના નિર્માણ તરફ પ્રયાણ કરી રહ્યું છે એનટીપીસીની 100% પેટાકંપની એનટીપીસી નવીનીકરણીય ઉર્જા લિમિટેડને ગુજરાતના ખાવડામાં કચ્છના રણ ખાતે 4750 મેગાવોટ રીન્યુએબલ એનર્જી પાર્ક સ્થાપવા માટે નવા અને નવીનીકરણીય…

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી
સમાચાર

કેન્દ્રીય શિક્ષણ મંત્રીએ મંત્રાલયની વિવિધ ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી

કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાને પીએમ ઈ-વિદ્યા, રાષ્ટ્રીય ડિજિટલ શિક્ષણ આર્કિટેક્ચર (એનડીઇએઆર), સ્વયં અને અન્ય પહેલ સહિત શિક્ષણ મંત્રાલયની ડિજિટલ શિક્ષણ પહેલની સમીક્ષા કરી હતી. રાજ્યમંત્રી સુશ્રી અન્નપૂર્ણા દેવી, રાજ્યમંત્રી શ્રી રાજકુમાર રંજન સિંહ અને રાજ્યમંત્રી ડૉ.…

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

શ્રી મનસુખ માંડવિયાએ ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટેની સમીક્ષા બેઠક યોજી

કેન્દ્રીય રસાયણો અને ખાતર મંત્રી શ્રી મનસુખ માંડવિયાએ આજે ફર્ટિલાઇઝર્સમાં ભારતને આત્મનિર્ભર બનાવવા માટે ખાતર ખાતાની પહેલની સમીક્ષા કરી. રસાયણ અને ખાતર રાજ્ય મંત્રી શ્રી ભગવંત ખુબા પણ ઉપસ્થિત રહ્યા હતા. ખાતર વિભાગના સચિવ શ્રી…

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી
બ્રેકીંગ ન્યૂઝ

વેક્સિનેશન સામેની ભ્રમણા અને ભીતિ દૂર કરવા માટે સામાજિક સંસ્થાઓ, શૈક્ષણિક સંસ્થાનો, જાણીતી હસ્તીઓ અને ધાર્મિક સંગઠનોની મદદ માટેની યાદી તૈયાર કરો : પ્રધાનમંત્રી

ત્રીજી લહેરને કેવી રીતે અટકાવવી તે આપણા માનસ પરનો મુખ્ય પ્રશ્ન હોવો જોઇએ : પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આજે કોવિડ-19ની પરિસ્થિતિને અનુલક્ષીને ઇશાનના (ઉત્તર–પૂર્વ) રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે મંત્રણા હાથ ધરી હતી. આ મંત્રણામાં નાગાલેન્ડ, ત્રિપૂરા, સિક્કિમ, મેઘાલય, મિઝોરમ, અરૂણાચલ પ્રદેશ, મણીપુર અને આસામના…

વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો
બ્રેકીંગ ન્યૂઝ

વીજ વિભાગની વીજગતિએ કામગીરી : માત્ર ગણતરીના દિવસોમાં અમરેલી જિલ્લાના વાવાઝોડા અસરગ્રસ્ત વિસ્તારમાં વીજપુરવઠો પૂર્વવત થયો

અમરેલી, લાઠી, બાબરા, લીલીયા, વડિયા અને કુંકાવાવના શહેરી તેમજ ગ્રામીણ વિસ્તારોમાં વીજપુરવઠો ચાલુ : ફક્ત ૨૦ ગામો બાકી જે કાલ સવાર સુધીમાં પૂર્વવત થશે આવતા સોમવાર સુધીમાં બગસરા અને મંગળવાર સુધીમાં ધારીમાં પુનઃ વીજપુરવઠો શરૂ…

દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં
બ્રેકીંગ ન્યૂઝ

દિલ્હી -મુંબઈ વાયા અમદાવાદરતનપુર થી શામળાજી સુધી છ માર્ગીય નૅશનલ હાઈવે 8 ની કામગીરી પુર્ણતા ની આરેનેશનલ હાઈવે પર હાઈ ડેફીનેશન સીસીટીવી સિસ્ટમ ના કેમેરા અને અલદાઈ અત્યાધુનિક એલ ઇ ડી લાઈટો થી સજ્જ કરાયાં

અરવલ્લીનૅશનલ હાઈવે 8 મુંબઈ થી દિલ્હી વાયા અમદાવાદ હિંમતનગર શામળાજી પાસે કરોડો રૂપિયા નાં ખર્ચે કરી ને ચાર માર્ગીય માંથી રૂપાંતરિત કરી છ માર્ગીય રોડ બનાવવા માં આવ્યો હતો તે આજથી શરૂ કરવામાં આવ્યો નેશનલહાઇવે રોડ…

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

ઝાખર ખાતે નાયરા એનર્જી દ્વારા નિર્મિત 100 બેડના કોવિડ કેર સેન્ટરનું મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઇ-લોકાર્પણ કરાયું

રાજ્ય સરકાર PSA પ્લાન્ટ થકી હવામાંથી ઓકસીજન પેદા કરીને હોસ્પિટલોમાં મેડિકલ ઓક્સિજનનો પૂરતો જથ્થો સુનિશ્ચિત કરી રહી છે મ્યુકરમાઈકોસીસ રોગીઓની સારવાર માટે અલગ વોર્ડ તથા પૂરતા પ્રમાણમાં ઈન્જેકશન મળી રહે તેની પણ રાજ્ય સરકારે ચિંતા…

મુંબઈના વિદ્યાર્થી સંશોધકે કોરોના વોરિયર્સ માટે ‘કૂલ’ પીપીઈ કીટ શોધી કાઢી
બ્રેકીંગ ન્યૂઝ

મુંબઈના વિદ્યાર્થી સંશોધકે કોરોના વોરિયર્સ માટે ‘કૂલ’ પીપીઈ કીટ શોધી કાઢી

જરૂરિયાત એ સંશોધનની જનેતા છે. મુંબઈના વિદ્યાર્થી સંશોધક નિહાલ સિંઘ આદર્શની ડોક્ટર માતાની જરૂરિયાત નિહાલ માટે પ્રેરક બની ગઈ અને સંશોધન માટે તેને પ્રેરણા મળી. કોવ-ટેક પીપીઈ કીટ માટેની એક કોમ્પેકટ વેન્ટિલેશન સિસ્ટમ છે જે…

સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત
બ્રેકીંગ ન્યૂઝ

સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને જાણ થતા તેઓએ તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતી ઓક્સિજન બાટલાની સેવાકીય પ્રવૃત્તિ ના સ્થળ ઉપર મુલાકાત

ધોરાજીની સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા તુલસી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોનાની બીમારીમાં સપડાયેલ પૈકીના ઓક્સિજનની જરૂરિયાતવાળા દર્દીઓને ઓક્સિજનના બાટલા વિનામૂલ્યે આપવા માટેની સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય જેની જાણ પોરબંદર વિસ્તારના સાંસદ સભ્ય શ્રી રમેશભાઈ ધડુક ને…