Latest Blog

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!
ક્રાઇમ ડાયરી

દારૂ પીનારા પોલીસકર્મીઓની નોકરી જશે!

દારૂ પીનારા પોલીસકર્મી પર સરકાર કડકાઈ વર્તવા જઈ રહી છે. જે પોલીસકર્મીઓને દારૂ પીવાની લત છે તેમને વીઆરએસ લઈને રિટાયર કરવામાં આવશે. આવા પોલીસકર્મીઓની ઓળખ પણ કરી લેવાઈ છે. હાલ એવા ૩૦૦ પોલીસકર્મીઓને નોકરીથી હટાવીને…

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…
માનવ અધિકાર

આવકવેરા રિટર્ન ફાઇલિંગ તમે જાતે કરી શકશો..નહીં ખર્ચવા પડે રૂપિયા!…

આવકવેરા રિટર્ન ફાઈલ કરવાની છેલ્લી તારીખ ૩૧ જુલાઈ છે. મોટાભાગના લોકો તેમના રિટર્ન ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્‌સ દ્વારા જ ભરે છે. તેમને લાગે છે કે આ એક ભારે કામ છે, જે તેઓ પોતાની જાતે કરી શકશે નહીં.…

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ
સમાચાર

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડી AIIMSમાં દાખલ

કેન્દ્રીય સંસ્કૃતિ અને પર્યટન મંત્રી જી કિશન રેડ્ડીને રવિવારે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (એમ્સ)માં દાખલ કરવામાં આવ્યા હતા. સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રેડ્ડીને છાતીમાં દુખાવાની ફરિયાદ બાદ રાત્રે લગભગ ૧૦.૫૦ વાગ્યે હોસ્પિટલમાં…

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી
સમાચાર

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી

પુંછ આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરમાં સૈન્ય સુરક્ષા વધારી દેવામાં આવી છે. આર્મી પીઆરઓ લે. કર્નલ દેવેન્દ્ર આનંદે કહ્યું કે આતંકવાદી હુમલાઓને રોકવા અને તેને નિષ્ફળ બનાવવા માટે કડક રણનીતિ તૈયાર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા…

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી
બ્રેકીંગ ન્યૂઝ

લુધિયાણામાં ઝેરી ગેસને કારણે સ્ટોરની સામે આવેલી પણ ગટર જામ થઈ ગઈ હતી

પંજાબના લુધિયાણામાં રવિવારે ઝેરી ગેસને કારણે ૧૧ લોકોનાં મોત થયાં હતાં. આ ઝેરી ગેસ કરિયાણા સ્ટોરની સામે આવેલી ગટરમાંથી બહાર આવ્યો હતો. મોડી રાત સુધી આ વિસ્તારમાં ગેસ વધુ ન ફેલાય તે માટે કામગીરી ચાલુ…

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ
સમાચાર

શાનદાર વિદાય સાથે નિવૃત્ત થયા સંજય શ્રીવાસ્તવ

પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ આજે વય નિવૃત્ત થયા છે. ત્યારે તેમના માટે એક શાનદાર વિદાય સમારોહ આયોજિત કરાયો હતો. શાહીબાગ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ફેરવેલ પરેડનું આયોજન કરાયુ હતું. જેમાં અમદાવાદના તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ…

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી
બ્રેકીંગ ન્યૂઝ

નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી ૧૨૫ નવીન બસોનું લોકાર્પણ કરતા વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવી

નવસારીઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહનવ્યવહાર નિગમ દ્વારા ૧૨૫ નવીન બસોનું વાહનવ્યવહાર મંત્રીશ્રી હર્ષભાઈ સંઘવીએ નવસારીના લુન્સીકુઇ ગ્રાઉન્ડ ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. આ અવસરે તેમની સાથે નવસારી સાંસદ શ્રી સી.આર.પાટીલ ખાસ ઉપસ્થિત રહયા…

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે
સમાચાર

ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત મન કી બાત કાર્યક્રમમાં ભાગ લઈ ચુકેલા લોકોને સન્માનિત કરશે

મન કી બાતના 100મા એપિસોડની ઊજવણી નિમિત્તે આવતીકાલે રાજભવન ખાતે વિશેષ કાર્યક્રમ યોજાશે ઓલ ઈન્ડિયા રેડિયો પર પ્રધાનમંત્રીના લોકપ્રિય કાર્યક્રમ મન કી બાતના 100મા એપિસોડ નિમિત્તે આવતીકાલે ગાંધીનગરના રાજભવન ખાતે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં…

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે
સમાચાર

પીએમ દ્વારા રેડિયો કાર્યક્રમ સમગ્ર રાષ્ટ્રને ‘આધુનિક ભારતના ઓછા જાણીતા નિર્માતાઓ’નો પરિચય કરાવાય છે

‘મન કી બાત’ ભારતને ભારત સાથે જોડે છે આઈઆઈએમસી, નવી દિલ્હી દ્વારા હાથ ધરવામાં આવેલા વિશેષ અભ્યાસમાં 76% મીડિયા વ્યક્તિઓએ અભિપ્રાય આપ્યા63% લોકો યુટ્યુબ પર ‘મન કી બાત’ સાંભળવાનું પસંદ કરે છે40% લોકો માટે, શિક્ષણ…

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!
બ્રેકીંગ ન્યૂઝ

જુનાગઢમાં હોસ્પિટલનાં કમ્પાઉન્ડમાં પડેલ રીક્ષાથી દુર્ગંધ આવતા જાેયું તો,.. પડી છે યુવક-યુવતીની લાશ!

જૂનાગઢની સિવિલ હોસ્પિટલ કે જ્યાં દરરોજ હજારો લોકોની અવર-જવર રહે છે, ત્યાં જ જાહેરમાં પાર્ક કરેલી છકડો રિક્ષામાં એક યુવક અને એક યુવતીનો મૃતદેહ મળી આવતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસના…