સરકારે સ્વામિત્વના અમલીકરણ અંગે થયેલી પ્રગતિની સમીક્ષા કરી
મંત્રીઓને એમઓપીઆરની યોજનાઓ અને કાર્યક્રમોના અમલીકરણની સ્થિતિ અંગે માહિતગાર કરાયા અને અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી ગિરિરાજ સિંહ અને પંચાયતી રાજ રાજ્યમંત્રી શ્રી કપિલ મોરેશ્વર પાટીલે સ્વામિત્વ…










