Latest Blog

આણંદ જિલ્લા ના ઓડ શહેર ખાતે હનુમાનજીના મંદિર  ખાતમુહૂર્ત વિધિ તથા ઓડ શહેરના પરા વિસ્તારમાં વિવિધ આરસીસી રસ્તાઓનું લોકાર્પણ
સમાચાર

આણંદ જિલ્લા ના ઓડ શહેર ખાતે હનુમાનજીના મંદિર ખાતમુહૂર્ત વિધિ તથા ઓડ શહેરના પરા વિસ્તારમાં વિવિધ આરસીસી રસ્તાઓનું લોકાર્પણ

રિપોર્ટ : બીના પટેલ આણંદ જિલ્લા ના ઓડ શહેર ખાતે શહેરના મધ્યભાગમાં હનુમાનજીના મંદિર માટે ખાતમુહૂર્ત વિધિ તથા ઓડ શહેરના પરા વિસ્તારમાં વિવિધ આરસીસી રસ્તાઓનું લોકાર્પણ વિધિ કાર્યક્રમ કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં ઉમરેઠના ધારાસભ્ય શ્રી…

આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન
સમાચાર

આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન

દેશ ના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી @narendramodi તથા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી ના આહવાન પર આણંદ લોકસભા ના સાંસદ મિતેષભાઈ (બકાભાઈ) દ્વારા સાંસદ ખેલસ્પર્ધા અંતર્ગત નાઈટ વોલીબોલ સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું છે. આ…

કપડાં અને રમકડાં નું વિતરણ
સમાચાર

કપડાં અને રમકડાં નું વિતરણ

હેપ્પી ફેસિસ વડોદરા પિયુષ ખરે અને ટીમ સહાય ટ્રસ્ટ જયેશ મિસ્ત્રી દ્વારા સંયુક્ત ઉપક્રમે સુરત ડીસ્ટ્રીક્ટ નાં માંડવી તાલુકા માં ધરમપુર ગામે શેરડીના ખેતર માં કામ કરતા શ્રમજીવી પરિવારો માટે કપડાં અને રમકડાં નું વિતરણ.

નીલ અને વ્રિતિકા ઍ અનાજ બચાવા સાથે પાણી કેમ બચે
સમાચાર

નીલ અને વ્રિતિકા ઍ અનાજ બચાવા સાથે પાણી કેમ બચે

નીલ અને વ્રિતિકા ઍ અનાજ બચાવા સાથે પાણી કેમ બચે છે. તેવી એક ગણતરી કરેલ છે જે આ મુજબ છે.મોટા મોટા લગ્નપ્રસંગો માં , નાના જમણવાર માં આપણે મોટા પાયે અનાજ વેસ્ટ કરીએ છીએ .…

બલિદાન ભુમિ પાટણ ખાતે ગુજરાત ભાજપ સરકારની આર્થિક સહાયથી૧૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું અધતન નિર્માણ કાર્યનો શુભારંભ
સમાચાર

બલિદાન ભુમિ પાટણ ખાતે ગુજરાત ભાજપ સરકારની આર્થિક સહાયથી૧૧ કરોડના ખર્ચે વીર મેઘમાયા મંદિર સ્મારકનું અધતન નિર્માણ કાર્યનો શુભારંભ

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વીર મેઘમાયાના લાખેણા બલિદાનને ઉજાગર કરવા માટે મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે ગુજરાતની ઐતિહાસિક રાજધાની અણહિલવાડ પાટણમાં જનહિતાર્થે બલિદાન આપનાર વીર મેઘમાયાના મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભારત-પાકિસ્તાન બોર્ડર પરના ભુજ તાલુકાના સરહદી…

12 વર્ષ બાદ પાલિકા જ ભૂલી ગઇ કે સુભાનપુરામાં લાઇબ્રેરી બની હતી!
બ્રેકીંગ ન્યૂઝ

12 વર્ષ બાદ પાલિકા જ ભૂલી ગઇ કે સુભાનપુરામાં લાઇબ્રેરી બની હતી!

વડોદરા મહાનગર પાલિકાએ 55 વર્ષમાં માંડ એક લાઇબ્રેરી આપી હતી, પરંતુ તેની પણ ભ્રૂણ હત્યા થઈ હોવાનો કિસ્સો સપાટી પર આવ્યો છે. 12 વર્ષ પહેલાં સુભાનપુરાના લોકોને લાઈબ્રેરી આપવા 17.86 લાખના ખર્ચે બાંધકામ કરાયું હતું.…

રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે
સમાચાર

રાજકોટ શહેરમાં બાઈક ચોરી કરનાર ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

રાજકોટ શહેરના ગૌતમ નગર બાકી ચોરી કરેલી મોટરસાયકલ ચોરીનો ભેદ ગણતરીની કલાકોમાં જ ઉકેલી ગાંધીગ્રામ પોલીસે નેહરુનગર ના શોખ ને ધરપકડ કરી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી મળતી માહિતી મુજબ ગૌતમ નગર શેરી નંબર એક…

CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી
બ્રેકીંગ ન્યૂઝ

CDS જનરલ સ્વ.બિપિન રાવતજી સહિત ૧૩ શહીદોને મંત્રીશ્રી પૂર્ણેશ મોદી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટિલે શ્રદ્ધાંજલિ અર્પી

ભારતીય જનતા પાર્ટી દ્વારા સુરતના પાલનપુર પાટિયા ખાતે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો તાજેતરમાં તામિલનાડું કુન્નુર પાસે હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહીદ થયેલાં દેશના પ્રથમ ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ સ્વ.બિપિન રાવતજી, એમના ધર્મપત્ની  સ્વ.મધુલિકા રાવત સહિત ૧૩…

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી 12મી ડિસેમ્બરે બેંક ડિપોઝિટ ઇન્શ્યોરન્સ પ્રોગ્રામમાં થાપણદારોને સંબોધન કરશે

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી “ડિપોઝિટર્સ ફર્સ્ટ: ખાતરીપૂર્વકની સમયમર્યાદામાં રૂ. પાંચ લાખ સુધીની થાપણ વીમા ચુકવણી’ કાર્યક્રમને 12મી ડિસેમ્બર, 2021ના રોજ બપોરે 12 વાગ્યે વિજ્ઞાન ભવનમાં સંબોધન કરશે.. ડિપોઝિટ ઇન્શ્યોરન્સ ભારતમાં કાર્યરત તમામ કોમર્શિયલ બેંકોમાં બચત, ફિક્સ, કરંટ, રિકરિંગ ડિપોઝિટ વગેરે જેવી…

કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન
સમાચાર

કેન્દ્રીય લઘુમતી કાર્યમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીની ઉપસ્થિતિમાં સુરતમાં 34મા “હુનર હાટ”નું આયોજન

દેશની વારસાગત કારીગરીના વારસાને સુરક્ષિત રાખવા, તેને પ્રોત્સાહિત કરવાના હેતુથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી સરકાર વ્યાપક સ્તરે કામ કરી રહી છેઃ શ્રી નકવી “હુનર હાટ”, દેશના સ્વદેશી કારીગરો, શિલ્પકારો, હસ્તકલા કારીગરોના “સન્માનની સાથે સશક્તીકરણ”…