Latest Blog

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગિફટ સિટીની મુલાકાત લઇ વિવિધ પ્રોજેક્ટ્સની સમીક્ષા હાથ ધરી

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ ગિફટ સિટીની મુલાકાત લઇને વિવિધ પ્રોજેક્ટ્સ તેમજ ગતિવિધિઓની તલસ્પર્શી જાણકારી મેળવીને હાથ ધરાયેલી પ્રગતિની સમીક્ષા કરી હતી             મુખ્યમંત્રી તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ શ્રી ભૂપેન્દ્ર…

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો
બ્રેકીંગ ન્યૂઝ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ઓનલાઇન આર.ટી.આઇ પોર્ટલનો શુભારંભ કરાવ્યો

સચિવાલયના વિભાગોમાં માહિતી અધિકાર અધિનિયમ RTI અન્વયે આવતી અરજીઓની માહિતી ઓનલાઇન મેળવી શકાશે -અરજીઓ પણ ઓન લાઇન થઈ શકશે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુડ ગવર્નન્સના કોન્સેપ્ટને સાકાર કરતાં નાગરિકોને માહિતી અધિકાર-અન્વયે વધુ સક્ષમ બનાવવા RTI…

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલાનવા અદ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી
બ્રેકીંગ ન્યૂઝ

ગાંધીનગર શહેરના સેક્ટર-૧૭ ખાતે તૈયાર થઇ રહેલાનવા અદ્યતન એમ.એલ.એ. ક્વાટર્સની સદસ્ય નિવાસ સમિતિએ સ્થળ મુલાકાત લઇ સમિક્ષા બેઠક યોજી

આગામી બજેટ સત્ર દરમ્યાન આ નવા સદસ્ય નિવાસનું ભૂમિપૂજન કરવામાં આવશે : માર્ગ અને મકાન વિભાગના મંત્રી શ્રી પૂર્ણેશ મોદી……….. ૨૮ હજાર ચોરસ મીટરની વિશાળ જગ્યામાં તૈયાર થનાર સદસ્ય નિવાસમાં મકાનના બિલ્ટઅપ એરિયા વધારવાની સદસ્ય…

ભારત વિકાસ પરિસદ ની  ડીસા મહાવીજય શાખા નું સ્નેહ મિલન યોજાયું
સમાચાર

ભારત વિકાસ પરિસદ ની ડીસા મહાવીજય શાખા નું સ્નેહ મિલન યોજાયું

આનંદ ઠક્કર ડીસા ભારત વિકાસ પરિષદ મહાવિજય શાખા ડીસા દ્વારા તારીખ 28.11.2021.ને રવિવારે સાંજે વિક્રમ સંવત 2078ના નુતન વર્ષ નુ શાખા પરિવાર નુ સ્નેહ મિલન કાર્યક્રમ લોહાણા સમાજ ની વાડી કસ્છી કોલોની પાણીના બોર ની…

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી
રાજનીતિ

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી

વાપી નગરપાલિકા ની ચુંટણી માં ભાજપના ૩૭ ઉમેદવારોનો ભવ્ય વિજયી થતા તમામ ઉમેદવારોને ગુજરાત સરકારના માન. મંત્રી શ્રી કનુભાઈ દેસાઈજી, પ્રદેશ ભાજપ મંત્રી શ્રીમતિ શીતલબેન સોની, પ્રભારી શ્રી મધુભાઈ કથીરીયાજી, વલસાડ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી…

સહકારી ક્ષેત્રના ઈતિહાસની પ્રથમ ગૌરવવંતી ક્ષણનંં સાક્ષી બનતું ભારત : દિલીપભાઈ  સંઘાણી
સમાચાર

સહકારી ક્ષેત્રના ઈતિહાસની પ્રથમ ગૌરવવંતી ક્ષણનંં સાક્ષી બનતું ભારત : દિલીપભાઈ સંઘાણી

ક્રિભકોના અધ્યક્ષ ડૉ. ચંદ્રપાલ સિંહ યાદવને ઇન્ટરનેશનલ કો-ઓપરેટિવ એલાયન્સ એશિયા પેસિફિક પ્રાદેશિક બોર્ડ (ICA) ના પ્રમુખની ચૂંટણી જીતવા બદલ અભિનંદન પાઠવતા ઇફકોના ચેરમેનશ્રી દિલીપભાઈ સંઘાણી દેશના સહકારી ચળવળના ઈતિહાસમાં સૌ પ્રથમ વખત ક્રિભકોના અધ્યક્ષ ડૉ.…

દિવા અને ડ્યૂડ મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા 2021 ઓડિશન 2જી ડિસેમ્બરે
સમાચાર

દિવા અને ડ્યૂડ મિસ્ટર, મિસ અને મિસિસ ઇન્ડિયા 2021 ઓડિશન 2જી ડિસેમ્બરે

ગ્રાન્ડ ફિનાલે 18મી ડિસેમ્બરે થશે ઈન્દોર. દિવા એન્ડ ડ્યૂડ મિસ્ટર, મિસ અને મિસિસ ઈન્ડિયા 2021નું આયોજન દેશભરની સુંદર ઉભરતી પ્રતિભાઓને રાષ્ટ્રીય સ્તરે ગ્લેમર, મોડેલિંગ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા માટે કરવામાં આવી રહ્યું છે. આયોજક પ્રીતિ…

ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ
સમાચાર

ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા જિલ્લાની 41 ગ્રામ પંચાયતોની ચૂંટણી અંતર્ગત બેઠક યોજાઈ

આહવા તાલુકાની 14, સુબીર તાલુકાની  12, વઘઇ તાલુકાની 15 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાનાર છે. જે સંદર્ભે ભારતીય જનતા પાર્ટી ડાંગ દ્વારા માન. માજી કેબિનેટ મંત્રીશ્રી ગણપતસિંહ વસાવા સાહેબના અધ્યક્ષમા ઉમેદવારો બાબતે સમીક્ષા બેઠકનુ આયોજન…

મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ સશસ્ત્ર સેના ધ્વજદિને  ફાળામાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

મહેસાણા ખાતે સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી કરાઇ સશસ્ત્ર સેના ધ્વજદિને ફાળામાં મહત્તમ યોગદાન આપનાર દાતાશ્રીઓનું સન્માન કરાયું

મહેસાણા  પ્રતિ વર્ષ સશસ્ત્ર સેના ધ્વજદિનની ઉજવણી ૦૭ ડિસેમ્બરના રોજ સમ્રગ દેશમાં કરવામાં આવે છે. પોતાનું સર્વોચ્છ સમર્પીત કરતા આપણા શૂરવીર જવાનો અને તેઓના પરીવારજનો પ્રતિ દેશના નાગરિકો દ્વારા સન્માનની લાગણી પ્રદર્શિત કરવા આ અવસરની…

સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ
બ્રેકીંગ ન્યૂઝ

સંસદના શિયાળુ સત્ર 2021 પહેલા મીડિયાને પ્રધાનમંત્રીના નિવેદનનો મૂળપાઠ

સંસદનું આ સત્ર ઘણું મહત્વનું છે. દેશ આઝાદીનો અમૃત ઉત્સવ મનાવી રહ્યો છે. ભારતમાં ચારેય દિશામાંથી આઝાદીના અમૃત ઉત્સવના ઉદ્દેશ્યથી રચનાત્મક, સકારાત્મક, જનહિત માટે, રાષ્ટ્રહિત માટે, સામાન્ય નાગરિકો અનેક કાર્યક્રમો કરી રહ્યા છે, પગલાં લઈ…