વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ એઇમ્સનું ઈ- ખાતમુહૂર્ત કરાયું
બ્રેકીંગ ન્યૂઝ

વડાપ્રધાનશ્રીના હસ્તે અંદાજીત રૂ. ૧૨૦૦ કરોડના ખર્ચે નિર્માણ પામનાર રાજકોટ એઇમ્સનું ઈ- ખાતમુહૂર્ત કરાયું

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ રાજકોટ ખાતે નિર્માણ થનાર એઇમ્સનું વર્ચ્યુઅલ ખાતમુહૂર્ત કરતાં જણાવ્યું હતું કે આજે રાજકોટ એઇમ્સના શિલારોપણ દ્વારા દેશના આરોગ્ય ક્ષેત્રના આંતર માળખાને મજબૂત બનાવનાર વધુ એક કડી ઉમેરાઇ છે, જેના કારણે ગુજરાતની…

દ્વારકા જિલ્‍લામા રૂા. ૭૨ કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રીશ્રી
બ્રેકીંગ ન્યૂઝ

દ્વારકા જિલ્‍લામા રૂા. ૭૨ કરોડના પ્રવાસન, શિક્ષણ, આરોગ્‍યના વિવિધ વિકાસના પ્રકલ્પોની ભેટ આપતા મુખ્‍યમંત્રીશ્રી

મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ દેવભૂમિ દ્વારકા જિલ્‍લામાં જનસુવિધાના રૂા.૭૨ કરોડના વિવિધ પ્રકલ્‍પોની ભેટ આપતા જણાવ્‍યું હતું કે, રાજયનું કોઇ ક્ષેત્ર વિકાસથી વંચિત નહીં રહે, દ્વારકા નગરીનો ફરી સુવર્ણ યુગ આવશે. શ્રેણીબધ્‍ધ વિકાસકામો થકી ભવ્‍યતા ફરી પ્રસ્‍થાપિત…

સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ
બ્રેકીંગ ન્યૂઝ

સમાજ અને સરકારને જાગૃત રાખી સમાજમાં પરિવર્તન લાવવાનુ અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે-નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ

સમાજ અને સરકારને જાગૃત રાખવાનું કામ તેમજ સમાજમાં પરિવર્તન લાવવાનો અને દિશાસૂચન કરવાનું ઉમદા કાર્ય tv9 જેવા ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયા દ્વારા કરવામાં આવી રહ્યું છે તેમ આજે tv9 ચેનલ દ્વારા આયોજિત આત્મનિર્ભર ભારતના…

કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ
બ્રેકીંગ ન્યૂઝ

કોવિંડ-૧૯ રસી આપવા માટે આરોગ્ય વિભાગ સુસજજ: ડૉ જયંતી રવિ

આરોગ્ય વિભાગના અગ્ર સચિવ ડૉ.જયંતી રવિએ જણાવ્યુ છે કે, વૈશ્વિક મહામારી કોરોના સામે નાગરિકોને સુરક્ષિત કરવા માટે ટૂક સમયમાં રસી ઉપલબ્ધ થનાર છે,  ત્યારે આ રસી કેવી રીતે આપવી એ માટે કેન્દ્ર સરકારની ગાઈડ લાઈન…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે ભૂતપૂર્વ પ્રધાનમંત્રી ભારતરત્ન અટલ બિહારી વાજપેયીને એમની જન્મજયંતિ પર પુષ્પાંજલિ અર્પણ કરી

"સૌથી વધુ આદરણીય ભારતરત્ન અટલજીની જન્મજયંતિ પર સદૈવ અટલ જઈને પુષ્પાંજલિ અર્પણ કરી""અટલજીના વિચારો અને દેશની પ્રગતિમાં એમની પ્રતિબદ્ધતા આપણને દેશની સેવા કરવા હંમેશા પ્રેરિત કરશે""આદરણીય અટલ બિહારી વાજપેયીજીને શત શત વંદન, જેમણે ભારતમાં વિકાસના…

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા
બ્રેકીંગ ન્યૂઝ

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિત શાહે 9 કરોડ ખેડૂતોના ખાતામાં 18,000 કરોડ રૂપિયા હસ્તાંતરિત કરવા માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા

“છેલ્લાં છ વર્ષ દરમિયાન મોદી સરકારે પોતાનો દરેક નિર્ણય દેશના ગરીબો, ખેડૂતો અને વંચિતોને કેન્દ્રમાં રાખીને લીધો છે, જેથી તેમને તેમનો અધિકાર મળે અને તેમના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવે” “પીએમ કિસાન એક એવી અભૂતપૂર્વ યોજના…

ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી
બ્રેકીંગ ન્યૂઝ

ખેડૂત સમૃદ્ધ હશે તો જ તેની ખેતી સમૃદ્ધ થશે અને ગામડા થકી શહેર અને દેશ સમૃદ્ધ થશેઃ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી

મહાત્મા મંદિર-ગાંધીનગર ખાતે પૂર્વ પ્રધાનમંત્રી સ્વ. અટલ બિહારી વાજપાઈના જન્મ દિવસ – સુશાસન દિવસ નિમિત્તે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની ઈ-ઉપસ્થિતિમાં તેમજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને કિસાન કલ્યાણ કાર્યક્રમ યોજાયોઃ ગુજરાતના 248 તાલુકાઓમાં સામુહિક કાર્યક્રમનું આયોજન મહાત્મા…

ભિલોડા કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેની પ્રબળ માંગ : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભટકવું પડતું હોવાની બૂમ
બ્રેકીંગ ન્યૂઝ

ભિલોડા કોવીડ હોસ્પિટલ શરૂ કરવામાં આવેની પ્રબળ માંગ : ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાગ્રસ્ત દર્દીઓને સારવાર માટે ભટકવું પડતું હોવાની બૂમ

       અરવલ્લી/ભિલોડા દિવાળી પર્વ બાદ અને હાલ ચાલી રહેલા લગ્નસરાની સીઝનના પગલે અરવલ્લી જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ રોકેટ ગતિએ વધી રહ્યું છે જીલ્લામાં સીવીલ હોસ્પિટલના અભાવે શંકાસ્પદ કોરોનાગ્રસ્ત અને કોરોના પોઝેટીવ દર્દીઓ માટે…

પ્રધાનમંત્રી અને કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોનિક સંવાદ
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રી અને કતારના અમીર મહામહિમ શેખ તમીમ બિન હમદ અલ-થાની વચ્ચે ટેલીફોનિક સંવાદ

પ્રધાનમંત્રીએ કતારના આગામી રાષ્ટ્રીય દિવસ માટે મહામહિમ અમીરને શુભેચ્છાઓ પાઠવી હતી. જયારે પ્રધાનમંત્રીનો આભાર માનતાં મહામહિમ અમીરે કતારમાં ભારતીય સમુદાય રાષ્ટ્રીય દિવસની ઉજવણીમાં જે ઉત્સાહ સાથે ભાગ લે છે તેની પ્રશંસા કરી હતી. તેમણે તાજેતરના…

ભારત બંધના સમર્થનમાં અને વિરુદ્ધમાં સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની પોસ્ટ ધડાધડ વાયરલ
બ્રેકીંગ ન્યૂઝ

ભારત બંધના સમર્થનમાં અને વિરુદ્ધમાં સોશ્યલ મીડિયામાં કોંગ્રેસ અને ભાજપના કાર્યકર્તાઓની પોસ્ટ ધડાધડ વાયરલ

કેન્દ્રીય કૃષિ સંબંધિત નવા કાયદાઓના વિરોધમાં દિલ્હીમાં ચાલતા ખેડૂત આંદોલનને પગલે ૮મી ડિસેમ્બરને મંગળવારે દેશવ્યાપી બંધનું એલાન જાહેર થયું છે, ત્યારે ગુજરાતમાં વિરોધ પક્ષ કોંગ્રેસ સહિત વિવિધ ખેડૂત સંગઠનોએ આ બંધને ટેકો આપતા તે દિવસે…