જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા
તંત્રના ચોપડે જામનગરમાં કોરોનાથી ૩૫ દર્દીના મોત, સ્મશાનનાં આંકડાએ સૌ લોકોને ચોંકાવ્યા જામનગરમાં ઉછાળા પછી કોરોના પોઝિટિવ કેસની સંખ્યા યથાવત જળવાઈ રહી છે. ગઈકાલે પણ ૪૦ પોઝિટિવ કેસ નોંધાયા હતાં, તો છેલ્લા ૨૪ કલાકમાં ૪૦…










