પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો
બ્રેકીંગ ન્યૂઝ

પ્રધાનમંત્રીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિ અંગે શોક વ્યક્ત કર્યો

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના કોરાપુટ ખાતે અકસ્માતમાં થયેલ જાનહાનિના અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.એક ટવીટમાં પ્રધાનમંત્રીએ કહ્યું કે "મારી સંવેદના એ બધા લોકો સાથે છે જેમણે ઓડિશાના કોરાપુટ ખાતે થયેલ દુ:ખદ દુર્ઘટનામાં પોતાના પ્રિયજનોને…